1. Home
  2. Tag "Mahashivratri fair"

જુનાગઢના મહાશિવરાત્રીના મેળામાં બે લાખ ભાવિકો ઉમટી પડ્યા, આજે મૃગીકુંડમાં શાહી સ્નાન

જૂનાગઢ: ભવનાથની તળેટીમાં શિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. બે લાખથી વધુ લોકો મેળાને માણી રહ્યા છે. ઠેર ઠેર સાધુ-સંતોની રાવટીઓ, ધૂણીઓ ધખાવેલી જોવા મળી રહી છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ભાવિકો પુણ્યનું ભાથું ભરવા ભવનાથ ક્ષેત્રમાં ઊમટી પડ્યા છે આજે શિવરાત્રીના દિને સાધુ-સંતો મૃગીકુંડમાં શાહી સ્નાન પણ કરશે. જીવમાં શિવ મળી જવાની […]

જુનાગઢના ભવનાથમાં 5મી માર્ચથી મહાશિવરાત્રીના મેળાનો થશે પ્રારંભ, સાધુ-સંતોનું આગમન

જુનાગઢઃ ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી તા.5મી માર્ચથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો, ભાવિકો મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડતા હોવાથી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશ વિદેશથી સાધુ-સંતોનું આગમન ભવનાથ તળેટીમાં થઈ રહ્યું છે, મેળામાં ચકડોળ સહિતના આકર્ષણના કેન્દ્રો માટેના પ્લોટની પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code