1. Home
  2. Tag "Mahashivratri"

આજે મહાશિવરાત્રી: રાજકોટમાં આજી નદીના કાંઠે બિરાજમાન રામનાથ મહાદેવ મંદિરે માનવ મહેરામણ ઉમટ્યું

રાજકોટ:આજે મહાશિવરાત્રી છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મહાશિવરાત્રીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે.આજે દિવસ દરમિયાન બમ બમ ભોલે ના દિવ્યનાદ સાથે શિવ મંદિરો ગુંજતા રહેશે. સવારથી ભગવાન ભોળાનાથને રીઝવવા માટે શ્રધ્ધાળુ  ભાવિકોનો પ્રવાહ મંદિરોમાં શરૂ થઈ ગયો છે.ત્યારે રાજકોટના રામનાથ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.આ સાથે અનેકવિધ કાર્યક્રમોનું પણ […]

મહાશિવરાત્રી પર સોમનાથમાં શિવભક્તોની ભારે ભીડ -સોમનાથ સહીત આસપાસના મંદિરો શિવનાદથી ગૂંજ્યા, રાત્રે થશે મહાપૂજા

સોમનાથમાં રાતે થષશે મહાપૂજા વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈન લાગી શિવભક્તોની ભારે ભીડ સોમનાથ મંદિરમાં આજે દેશભરમાં મહાશિવરાત્રીનો પ્રવ મનાવાઈ રહ્યો છે ત્યારે જાણતી અને પ્રાચીન શિવ ભગવાનના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી છે જો ગુજરાતના સોમનાથની વાત કરીએ તો અહીયા 2 દિવસ પહેલાથી જ રાજ્ય બહારના પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો ત્યારે આજે શિવરાત્રીના […]

મહાશિવરાત્રી:શિવાલયોમાં ભક્તોની ભીડ,ઉજ્જૈનમાં મહાકાલની પૂજા

ભોપાલ:મહાશિવરાત્રી નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે.સમગ્ર વાતાવરણ ભગવાન શંકરના ભજન અને આરતીથી ગુંજી ઉઠ્યું છે.દેશના ખૂણે-ખૂણે આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી સાથે મહાકાલની પૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. મધ્યપ્રદેશ, પંજાબ, ઓડિશા, ગુજરાત ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ આ […]

આજે મહાશિવરાત્રિ,અહીં જાણો પૂજા વિધિ અને શુભ મૂહર્ત

આજે મહાશિવરાત્રી છે અને પર્વ એ મહાદેવની આરાધના અને ધ્યાનનો મહા પર્વ છે.હિંદુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે.પૌરાણિક માન્યતાઓ અનુસાર, શિવલિંગની ઉત્પત્તિ મહાશિવરાત્રી પર થઈ હતી અને આ દિવસે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માએ સૌપ્રથમ શિવલિંગની પૂજા કરી હતી.મહાશિવરાત્રી પર ભગવાન શિવની વિશેષ પૂજા, ઉપવાસ અને જળ અભિષેક કરવામાં […]

શિવરાત્રીની પૂજામાં આટલી વસ્તુઓનો જરુરથી કરજો સમાવેશ, ભગવાન શિવને ગમે છે આ વસ્તુઓ

આજરોજ દેશભરમાં શિવરાત્રીનો પ્રવ મનાવાઈ રહ્યો છએ,મંદિરોમાં વહેલી સવારથી ભઈડજોવા મળશે ત્યારે શિવનાદના નારાથી મંદિરો ગુંજી ઉઠશે કેટલાક લોકો ઘરમાં પણ ભગવાન શિવની પૂજા આરાધના કરશે. આ દિવસે સ્ત્રીઓ અને પુરુષો બંને ઉપવાસ કરીને ભોલેનાથની પૂજામાં મગ્ન જોવા મળે છે.જો કે આ સાથે આજે  ભોલેનાથની પૂજા સાથે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને મહાશિવરાત્રિની પૂજામાં કઈ […]

જુનાગઢનું ભવનાથ હર હર મહાદેવના નાદ સાથે શિવમય બન્યું, કાલે શનિવારે રવાડી નિકળશે

જુનાગઢઃ  ભવનાથ ખાતેના મહા શિવરાત્રીના મેળામાં દેશભરમાંથી લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. ભવનાથની તળેટીમાં ભજન- ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમો આ પરંપરાગત મેળો મીની કુંભ ગણાય છે. દેશના ખૂણે ખૂણેથી સાધુ-સંતો મહંતો થાનાપતિઓ ગાદીપતિઓ મહામંડલેશ્વરો તેમજ જુદા જુદા અખાડાઓના 1008 મહામંડલેશ્વરો, યોગીઓ સહિતના સાધુ સંતો અને નાગા બાવાઓએ ધૂણી ધખાવી બંમ બંમ ભોલેના નાદ […]

આ વખતે મહાશિવરાત્રી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ,આ 3 રાશિઓને મળશે મહાદેવની કૃપા

આ વખતે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવજી અને પાર્વતીના લગ્ન શિવરાત્રીના દિવસે થયા હતા.આ દિવસે ભગવાન શિવની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે.આ સાથે શિવ ભક્તો પણ આ દિવસે વ્રત રાખે છે.ભગવાન ભોલેનાથ અને દેવી પાર્વતીનું મિલન આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ દિવસે […]

જુનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો

જુનાગઢઃ ભવનાથના સુપ્રસિદ્ધ  શિવરાત્રીના મેળાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ચાર દિવસના મહાશિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી આવી રહ્યા છે. ત્યારે આગામી ચાર દિવસ સુધી ભવનાથ તળેટી ખાતે શિવ ઉપાસકો, નાગા સંન્યાસીઓ, અને દુર દૂરથી આવતા ભાવિકોની આ પવિત્ર મેળાની મજા માણશે. અખાડાના મહામંડલેશ્વર હરી ગીરી મહારાજ અને મહામંડલેશ્વરો,ભક્તો, ભવનાથના સાધુ સંતો જૂનાગઢના સત્તાધિશોની ઉપસ્થિતિમાં […]

મહાશિવરાત્રિ પર દેવાધિદેવ ભોલેનાથને આ વસ્તુઓ ન ચઢાવો,નહીં તો તેઓ ગુસ્સે થઈ જશે

ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા.આ દિવસે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને દામ્પત્ય જીવન પણ સારું રહે છે. આ દિવસે શિવભક્તો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. […]

મહાશિવરાત્રી 2023: ભારતમાં જ નહીં,દેશની બહાર પણ શિવના સુંદર મંદિરો છે,અહીં જાણો

ભગવાન શિવના ભક્તો માટે મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે.18 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીની સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.લોકો મંદિરોમાં દર્શન કરવા ઉમટી પડે છે.જો કે, ભારતની બહાર પણ કેટલાક એવા મંદિરો છે જ્યાં શિવના દર્શન કરવા માટે લોકોની ભીડ રહે છે. તેમના વિશે જાણો… ઓસ્ટ્રેલિયામાં મુક્તિ ગુપ્તેશ્વરઃ ભારતથી દૂર ઓસ્ટ્રેલિયામાં પણ શિવના ભક્તો ઓછા નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code