1. Home
  2. Tag "Mahavir Jayanti"

મહાવીર જયંતી પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પીએમ મોદીની શુભેચ્છા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશવાસીઓને મહાવીર જયંતીની શુભેચ્છા પાઠવી હતી. આ વર્ષે જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરની 2623મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું, “મહાવીર જયંતિ નિમિત્તે તમામ દેશવાસીઓને, ખાસ કરીને જૈન સમુદાયના લોકોને હાર્દિક […]

રામનવમી અને મહાવીર જયંતિ પર નોનવેજનું વેચાણ થશે નહીં,રાજકોટ મનપાનું જાહેરનામું

રાજકોટ મનપાનું જાહેરનામું રામનવમી અને મહાવીર જયંતિ પર નોનવેજનું વેચાણ થશે નહીં જાહેરનામાંનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી રાજકોટ:આગામી 10 એપ્રિલના રોજ રામનવમીના પર્વની ધામધૂમથી ઉઅજ્વાની કરવામાં આવશે.આ ઉપરાંત 14 એપ્રિલના રોજ મહાવીર જયંતિની ઉજવાશે.જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ,મટન,મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code