મહાવીર જયંતી પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પીએમ મોદીની શુભેચ્છા
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશવાસીઓને મહાવીર જયંતીની શુભેચ્છા પાઠવી હતી. આ વર્ષે જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરની 2623મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું, “મહાવીર જયંતિ નિમિત્તે તમામ દેશવાસીઓને, ખાસ કરીને જૈન સમુદાયના લોકોને હાર્દિક […]