CWC બેઠકમાં ખડગેના કેન્દ્ર પર પ્રહારો: કોંગ્રેસ જનઆંદોલન શરૂ કરશે
નવી દિલ્હી, 27 ડિસેમ્બર 2025 : શનિવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યસમિતિ (CWC)ની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ખડગેએ જણાવ્યું હતું કે, દેશ અત્યારે લોકતંત્ર, બંધારણ અને નાગરિક અધિકારોના મુદ્દે ચારેબાજુથી ગંભીર સંકટમાં ઘેરાયેલો છે. ખાસ કરીને મનરેગા કાયદો નાબૂદ કરી નવો કાયદો […]


