મહામંડલેશ્વર પદ પરથી મમતા કુલકર્ણીનું રાજીનામું નામંજૂર
મહાકુંભઃ ફિલ્મી દુનિયામાંથી આધ્યાત્મિક ક્ષેત્રમાં આવેલી અને તાજેતરમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદેથી રાજીનામું આપનાર મમતા કુલકર્ણીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી અને તે કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ચાલુ રહેશે. કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ પુષ્ટિ આપી કે મમતા કુલકર્ણી મહામંડલેશ્વર પદ પર ચાલુ રહેશે. મમતા કુલકર્ણીએ એક […]