શા માટે મંગળસુત્રમાં કાળા જ મોતી પોરવવામાં આવે છે,જાણો તેના સાથે જોડાયેલા આ કારણો અને તેનું મહત્વ
દરેક પરણેલી સ્ત્રીઓ મંગળસુત્ર પહેરતી હોય છે પરંતુ બીજી બાજુ આ રીત-રિવાજો અને પરંપરાઓ પણ છે,દિંદુ ઘર્મમાં નમંગળસુત્ર સુહાગનની નિશાની ગણાવામાં આવ છે અને તેમાં કાળ રંગના મોતી જ પોરવવામાં આવે છે.આપણા હિન્દુ ધર્મમાં પરણિત મહિલા માટે મંગળસૂત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેને સુહાગનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે […]