1. Home
  2. Tag "mangoes"

શરીરને થતા આ 6 ફાયદા માટે ગરમીના દિવસોમાં રોજ ખાવી જોઈએ કાચી કેરી

કાચી કેરીમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. ગરમીના દિવસોમાં કાચી કેરી ખાવાથી શરીરને આ પોષક તત્વો મળે છે. જેના કારણે ઘણી બધી સમસ્યાઓથી છુટકારો પણ મળે છે. તો ચાલો તમને જણાવીએ ઉનાળામાં કાચી કેરી ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે. કાચી કેરી ખાવાના ફાયદા – કાચી કેરીમાં ફાઇબર હોય છે જે પાચન ક્રિયાને મજબૂત […]

ગીરની જેમ દક્ષિણ ગુજરાતમાં પણ આંબાઓ પર આમ્રમંજરી ન આવી, કેરીના ઉત્પાદનને ફટકો

વલસાડઃ આ વખતે કેરીના પાક માટે પ્રતિકૂળ વાતાવરણને કારણે આંબાઓ પર આમ્રમંજરી યાને કે મોર પુરતા આવ્યા નથી. ગીરના તલાળાથી લઈને ઊના પંથકમાં આવેલી આંબાવાડીઓમાં પણ પુરતી સંખ્યામાં આમ્રમંજરીઓ જોવા મળતી હોવાથી જુનાગઢના કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોની સલાહ પણ લેવામાં આવી હતી. આવી સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં વલસાડ લઈને છેક નવસારી સુધીની આવી જ સ્થિતિ જોવા મળી […]

ઉનાળાના આગમમને મહિનો બાકી છે, ત્યારે પણ આંબાઓ પર મોર ન આવતા ખેડુતો બન્યા ચિંતિત

તલાળા ગીરઃ સૌરાષ્ટ્રમાં તલાળા ગીર વિસ્તાર તેમજ ઊના પંથકમાં કેરીના અનેક બગીચાઓ આવેલા છે. આ વિસ્તારની કેસર કેરી સ્વાદમાં સુમધૂર હોવાથી દેશભરમાં જાણીતી છે. અને હવે તો વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. હવે ઉનાળાના આગમનને એક મહિનો બાકી રહ્યો છે. મહા મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. કેસર કરીના આંબા પર પોષ મહિનામાં જ મોર […]

દક્ષિણ ગુજરાતમાં આંબાઓ પર મોર ન બેસતા અને સુકારાને લીધે કેસર કેરીના પાક પર અસર પડશે

નવસારી: સૌરાષ્ટ્રના ગીરની જેમ દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડથી લઈને નવસારી સુધી અનેક આંબાવાડીઓ આવેલી છે. અને કેસર કેરીનું સારૂએવું ઉત્પાદન થાય છે. શિયાળાની ઋતુમાં એટલે કે માગસર મહિનાથી આંબાઓ પર મોર બેસી જાય છે. એટલે કે આંબાઓ પર આંમ્રમંજરીઓ જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે વિપરિત હવામાનને કારણે તેમજ સુકારા નામના રોગને કારણે આંબાઓ […]

ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર મેંગોના રિસર્ચ સેન્ટરએ કેરીને સાચવવા નવી ટેકનોલોજી વિકસાવી

અમદાવાદ: ગીરની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. કેસર કેરીની માવજત પણ જરૂરી છે. તાલાળા ખાતે ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર મેંગોના રિસર્ચ સેન્ટર ખાતે કેસર કેરીમાં રોગ ન લાગે તે માટે સરળ તેમજ સસ્તી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે.આ ટેક્નિક મુજબ કેસર કેરી જ્યારે નાની ખાખડી સ્વરૂપે હોય અને ઈંડા આકારની બને ત્યારથી જ કેરીના […]

ગુજરાતમાં માવઠાએ નુકશાન પહોંચાડ્યું છતાં કેરીની આવકમાં વધારો થતાં ભાવમાં થયો ઘટાડો

અમદાવાદઃ સ્વાદમાં મધુર ગણાતી કેરીની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે ફાગણ અને ચૈત્ર મહિના દરમિયાન સોરઠ અને વલસાડ પંથકમાં કે જ્યાં કેસર કેરીનો પાક સૌથી વધુ થાય છે. ત્યાં સમયાંતરે માવઠું પડતા કેસર કેરીના પાકને નુકશાન થયું હતું. એટલે શરૂઆતમાં કેસર કેરીની આવક ઓછી હોવાને લીધે ભાવ વધુ હતા. હવે આવક વધતા કેસર […]

સુરતના ફ્રુટ માર્કેટમાં કેરીઓ કાર્બનથી પકવનારા વેપારીઓને ત્યાં મ્યુનિ.એ પાડ્યા દરોડા

સુરત:  ગુજરાતમાં આ વખતે પ્રતિકૂળ વાતાવરણ અને માવઠાને કારણે કેરીના પાકને નુકશાન થતાં કેરીના ભાવ સામાન્ય કરતા વધુ છે. બજારમાં કેસર કેરી, રત્નાગીરી આફુસ સહિત કેરીઓ માર્કેટમાં વેચાય રહી છે. ત્યારે કેટલાક વેપારીઓ કાચી કેરીને ત્વરિત પકવવા માટે કાર્બન સહિત કેમિકલનો ઉપયોગ કરતા હોય છે. જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી પ્રતિબંધિત છે. છતાં કેટલાક […]

તાઉ-તે વાવાઝોડાએ કેળ,પપૈયા, કેરી, તમાકું અને નાળિયેર સહિત કૃષિ પાકનો વિનાશ કર્યો

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ પર છે. એવામાં વાવાઝોડાને કારણે રાજ્યના ખેડૂતો પર આભ ફાટ્યું છે. વાવાઝોડાની અસરથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા પાકને ભાર નુકસાન થયું છે. તેમજ ઉનાળાની સિઝનમાં તૈયાર થતા કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે. તાઉ-તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code