1. Home
  2. Tag "mangrove"

ભારતનો કુલ મેન્ગ્રોવ કવર 4,991.68 કિમી, કુલ ભૌગોલિક વિસ્તારના 0.15% છે

નવી દિલ્હીઃ સરકારે નિયમનકારી અને પ્રોત્સાહક પગલાં દ્વારા દરિયાકાંઠાના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મેન્ગ્રોવ જંગલોના રક્ષણ અને વૃદ્ધિ માટે અનેક પગલાં લીધાં છે. નિયમનકારી પગલાંમાં પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986 હેઠળ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) નોટિફિકેશન (2019); વાઇલ્ડ લાઇફ (સંરક્ષણ) અધિનિયમ, 1972; ભારતીય વન અધિનિયમ, 1927; જૈવિક વિવિધતા અધિનિયમ, 2002 અને સમયાંતરે સુધારેલા આ કાયદાઓ હેઠળના નિયમોનો સમાવેશ […]

વિશ્વ ચેર સંરક્ષણ દિવસઃ કચ્છ, જામનગર અને ભરૂચ માં સૌથી વધારે જોવા મળે છે ચેરનાં જંગલ

દેશ-વિદેશ અટલે કે દુનિયા ભરમાં આજે 26 જુલાઈને વિશ્વ ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,વૈશ્વિકકક્ષાએ 26 જુલાઈને ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચેરના જંગલોનું સંરક્ષણ અને લોકોમાં ચેરના પર્યાવરણીય મહત્વ પ્રત્યે જાગૃતતા આવે તે ઉદ્દેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરિયાકાંઠાની જૈવ વ્યવસ્થા અને જૈવવિવિધતા તથા લાખો લોકોની આજીવિકાના સ્ત્રોત સમાન […]

વન વિસ્તારમાં વધારોઃ 75 રામસર સ્થળો તથા મેન્ગ્રૂવનું આવરણનો વિસ્તાર 364 ચોરસ કિ.મી વધ્યો

નવી દિલ્હીઃ ભારત વિશ્વના સૌથી મહત્વાકાંક્ષી સ્વચ્છ ઉર્જા પરિવર્તનનું નેતૃત્વ કરવા જઇ રહ્યું છે અને જળવાયુ પરિવર્તનની સમસ્યાનો સામનો કરવા માટે કટિબદ્ધતાપૂર્વક નક્કર પગલાં ભરી રહ્યું છે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતિ નિર્મલા સિતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ 2022-23માં રેખાંકિત કરવામાં આવ્યું છે કે ભારતનો જળવાયુ અભિગમ આંતરિક રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code