મણિપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 4 નક્સલીઓ ઠાર
                    નવી દિલ્હી: મણિપુરમાં નક્સલવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મણિપુરના ચુરાચંદપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટર દરમિયાન પ્રતિબંધિત સંગઠનના ઓછામાં ઓછા ચાર નક્સલવાદીઓને ઠાર માર્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પ્રતિબંધિત સંગઠન યુનાઇટેડ કુકી નેશનલ આર્મી (UKNA) ના સશસ્ત્ર સભ્યોની […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

