મણીપુરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધાઈ
ઈમ્ફાલઃ- દેશના અનેક ભાગોમાં સતત ભૂકંપ આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વિતેલી રાત્રે હિંસાગ્રસ્ત મણીપિુરની ઘરા ઘ્રુજી ઉઠી હતી અહી પ્રથમ વખત નથી કે જ્યારે આ પ્રકારના ભૂકંપના આચંકાઓ આવ્યા હોય મણીપુરમાં અવાર નવાર આવા સામાન્ય આચંકાઓ નોંધાતા હોય છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે મણીપુરમાં વિતેલી રાત્રે ભૂકંપ આવ્યો હતો, મણિપુરના ઉખરુલમાં ભૂકંપના આંચકા […]