મણીપુરમાં ઉગ્રવાદીઓ એ પેટ્રોલિંગ કરવા ગયેલા જવાનો પર કર્યો હુમલો
ઇમ્ફાલ – મે મહિનાની શરૂઆતથીજ મણિપુર માં હિંસા શરૂ થઈ હતી જે અત્યાર સુધી અટકવનઈઉ નામ આજ નથી લઈ રહી ઉગ્રવાદીઓ દ્વારા સતત હિંસાને અંજામ આપવામાં આવી રહ્યો છે . ત્યારે હવે જવાનો પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે . પ્રાપ્ત જાણકારી મુજબ આજરો ગુરુવારે મણિપુરમાં પેટ્રોલિંગ પર રહેલા આસામ રાઈફલ્સના જવાનો પર આતંકીઓ દ્વારા નિશાન […]


