દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાને નથી મળી રાહત, કસ્ટડી વધી
નવી દિલ્હીઃ દિલ્લી દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાને અદાલત પાસે થી કોઈ રાહત મળી નથી. રાઉસ એવન્યું કોર્ટે તેમની કસ્ટડીનો સમય વધારી દિધો છે. તેમને 19 જાન્યુઆરી 2024 સુધી ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં રહેવુ પડશે. અદાલતે ગુનેગારોના વકીલને સીબીઆઈ મુખ્યાલયમાં દસ્તાવેજોનું નિરીક્ષણ કરવા માટે 15 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. કોર્ટે સીબીઆઈને નિરીક્ષણ માટેની સુવિધા […]