1. Home
  2. Tag "Mantra of Annadan Mahadan"

અદાણી વિદ્યામંદિર ખાતે ‘અન્નદાન મહાદાન’નો મંત્ર સાર્થક કરાયો!

તાજેતરમાં અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે અન્નદાન મહાદાનને સમજાવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નદાન માટે પ્રેરિત કરતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી જ અનાજ લાવી જરૂરિયાતમંદોને વહેંચવાની પહેલ કરી હતી. થોડામાંથી થોડુ આપવાની વૃત્તિ સાથે આગળ આવેલા બાળકોએ 200 કિલોગ્રામ જેટલા અનાજનું દાન કરી સમાજ માટે ઉદાહરણીય કાર્ય કર્યું હતું. કહેવાય છે કે, ભૂખ્યાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code