1. Home
  2. Tag "Many Memories"

આઝાદીના અમૃત મહોત્સવઃ જબલપુર જેલ સાથે જોડાયેલી છે નેતાજી સુભાષચંદ્ર બોઝની અનેક યાદો

ભોપાલઃ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ 15મી ઓગસ્ટના સ્વતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને 13મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન જબલપુરની સેન્ટ્રલ જેલ માત્ર ભયજનક કેદીઓ માટે રહેવાની જગ્યા નથી પણ સ્વતંત્રતા પ્રેમીઓ માટે તીર્થસ્થાન પણ છે. અહીંના સ્વાતંત્ર્ય સંગ્રામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code