‘મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2021’ નું પીએમ મોદી કરશે ઉદ્ધાટન- 50થી વધુ દેશના 1 લાખથી પણ વધુ લોકો ભાગ લેશે
પીએમ મોદી કરશે મેરીટાઈમ ઈન્ડિયા સમિટનું ઉદ્ધાટન 1 લાખથી વધુ લોકો ઓનલાઈન જોડાશે 50 દેશના લોકો લેશે ભાગ દિલ્હી – આજે મંગળવારના રોજ 11 કલાકે સવારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેરીટાઇમ ઇન્ડિયા સમિટ 2021 નું ઉદઘાટન કરશે. કોરોનાને કારણે, આ કાર્યક્રમ વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા આયોજીત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 50 થી […]