કોરોનાને લીધે લગ્નો માટે બુક કરાવેલા પાર્ટીપ્લોટ્સ, મેરેજ હોલના બુકિંગ રદ થવા લાગ્યા
અમદાવાદઃ કોરોનાના સંક્રમણને કારણે અનેક લગ્ન સમારોહ પણ રદ કરવાની લોકોને ફરજ પડી રહી છે. અમદાવાદ, સુરત, વડોગરા અને રાજકોટ સહિતના મહાનગરોમાં લગ્નો માટે પાર્ટીપ્લોટસ, મેરોજ હોલ, રસોઈયા-કેટરિંગ, ગોરમહારાજો, ફોટોગ્રાફરો, વગેરે બુક કરી દેવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા પખવાડિયાથી કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધતા હોવાથી તેમજ રાત્રી કરફ્યુ અને જાહેર સમારોહ, મેળાવડા પર સરકારે પણ રોક […]