1. Home
  2. Tag "martyrs"

સંસદભવન ઉપર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી

નવી દિલ્હીઃ દેશના સંસદભવન ઉપર થયેલા આતંકવાદી હુમલાની 21મી વરસીએ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથસિંહ સહિતના આગેવાનોએ દેશની રક્ષા માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. સંસદભવન પર થયેલ આતંકીહુમલાની આજે 21મી વરસી છે. 13 ડિસેમ્બર 2001ના દિવસે પાકિસ્તાનથી આવેલા પાંચ આંતકીઓએ લોકતંત્રના પવિત્ર મંદિર સંસદભવન પર હુમલો […]

માનગઢ હીલમાં અંગ્રેજો સામે આઝાદીની લડાઈમાં 1507 આદિવાસીઓએ શહીદ થયા હતા

અમદાવાદઃ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ 13થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કર્યું હતું. આ આહવાનના પગલે ગુજરાત-રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશ રાજયના ત્રિભેટે આવેલા સંતરામપુર તાલુકાના ઐતિહાસિક માનગઢ હીલ ખાતે કેન્‍દ્રીય સંસ્‍કૃતિ મંત્રી  અર્જુનરામ મેઘવાલે તિરંગાને લહેરાવી સલામી આપી હતી. કેનદ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે આ પ્રસંગે માનગઢ હીલ ખાતે […]

ગુજરાતઃ 30મી જાન્યુઆરીએ શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે

અમદાવાદઃ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં 30મી જાન્યુઆરીને રવિવારના રોજ શહીદ દિને સવારે 11 કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન અર્પણ કરાશે. સમગ્ર રાજ્યમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ […]

સંસદ ઉપર થયેલા આતંકવાદી હુમલાની 20મી વરસીઃ શહીદ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલી

દિલ્હીઃ ભારતની સંસદ સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની આજે 20મી વરસી છે. આ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સંસદ ભવન પરિસરમાં શહીદોના ફોટાઓ પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સંસદની સુરક્ષામાં તૈનાત 9 જવાનો શહીદ થયાં હતા. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સંસદ ભવનમાં વિશેષ આયોજન કરાયું હતું જ્યાં આતંકી હુમલામાં પોતાના પ્રાણોની […]

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલો, બે પોલીસ કર્મચારીઓ થયા શહીદ

શ્રીનગરઃ ઉત્તરી કાશ્મીરના સોપોરમાં અરમાપોરા નજીક સવારે આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની ટીમ ઉપર હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસ કર્મચારીઓ શહિદ થયાં હતા. જ્યારે બે નાગરિકોના પણ મોત થયાં હોવાનું જાણવા મળે છે. આતંકવાદીઓ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. તેમને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ ચક્રોગિતમાન કર્યાં છે. હુમલા પાછળ લશ્કરનો હાથઃ ડીજીપી દિલબાગસિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code