દેશમાં માતૃ મૃત્યુ દર પ્રતિ લાખ જન્મમાં ૧૩૦ થી ઘટીને ૯૩ થયો
ભારતમાં, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો 2030 પ્રાપ્ત કરવા તરફ માતૃત્વ અને શિશુ મૃત્યુ દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. માતૃત્વ મૃત્યુ દર (MMR) માં નોંધપાત્ર ઘટાડો થયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨૦૧૪-૧૬માં પ્રતિ લાખ જન્મ દીઠ ૧૩૦ થી ૩૭ પોઈન્ટ ઘટીને ૨૦૧૯-૨૧માં ૯૩ થઈ ગયું છે. તે જ સમયે, શિશુ મૃત્યુ […]