1. Home
  2. Tag "mathura"

મથુરાના આર્મી કેન્ટીનમાં રૂ. 1.66 કરોડની છેતરપીંડી કેસમાં આરોપીની ધરપકડ

લખનૌઃ ઉત્તર પ્રદેશના મથુરાના સદર બજાર પોલીસ સ્ટેશને સરકારી આર્મી કેન્ટીનમાંથી 1 કરોડ 83 લાખ 44 હજારથી વધુની છેતરપિંડીના મામલામાં મુખ્ય આરોપી દીપક કુમારની ધરપકડ કરી છે. આરોપીઓના પાસેથી 1 કરોડ 66 લાખ 62 હજાર રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં આરોપીના પિતા, માતા, પત્ની અને ભત્રીજાની ધરપકડ કરી લીધી છે. 4 ડિસેમ્બરે […]

લો બોલો… પ્રેમીકાએ બાઈક મામલે છોડી દેતા પ્રેમી બન્યો વાહન ચોર, 25 વાહનની કરી ચોરી

મથુરામાંથી પોલીસે રીઢા વાહન ચોરને ઝડપ્યો આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો લખનૌઃ મથુરાના વૃંદાવન પોલીસ સ્ટેશનની એક રિઢા વાહન ચોરની ધરપકડ કરી હતી. તેની પાસેથી ચોરીની 25 બાઇક મળી આવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું છે કે તેની એક ગર્લફ્રેન્ડ હતી અને તેની પાસે તેને ફરવા માટે બાઇક ન હતી. જેથી ગર્લફ્રેન્ડે તેને […]

તમે અમને સીટો આપતા રહો, અમે મુગલોના કારનામાઓને હટાવતા રહીશુઃ હિમંતા બિસ્વા સરમા

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને દિલ્હીની 7 લોકસભા સીટો પર 25 મેએ મતદાન થવાનું છે. મતદાન પહેલા ભાજપે દિલ્હીમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભાજપના મોટા-મોટા નેતાઓ દિલ્હીમાં છે. આટલું જ નહીં, જુદા-જુદા રાજ્યના મુખ્યમંત્રી પોતાની પાર્ટીના ઉમેદવારો માટે રોડ શો કરીને વોટ માંગી રહ્યા છે. ત્યારે હવે આસામના મુખ્યમંત્રી હિમંતા […]

શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ટ્ર્સ્ટના અધ્યક્ષ સહીત 7 પોલીસ કસ્ટડીમાં, મથુરામાં કૃષ્ણકૂપની પૂજા કરવાની કરી રહ્યા હતા કોશિશ

મથુરા: મથુરામાં શાહી ઈદગાહ પરિસર તરફથી બનેલા કૃષ્ણ કૂપ પર વગર મંજૂરીએ પૂજા કરી રહેલા સાત લોકોને પોલીસે શાંતિ અને વ્યવસ્થાને જાળવવા માટે કસ્ટડીમાં લીધા છે. તેમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ શર્મા પણ સામેલ છે. તેઓ પરંપરાગત રીતે સતત પૂજા કરતી રહેલી 34 મહિલાઓએ સવારે વિધિવિધાનપૂર્વક કૃષ્ણ કૂપની પૂજા કરી હતી. મહત્વપૂર્ણ છે […]

મથુરા કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં મુસ્લિમ પક્ષને આંચકો, સુપ્રીમ કોર્ટે ફગાવી મસ્જિદ કમિટીની અરજી

નવી દિલ્હી : મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટે મસ્જિદ કમિટીની અરજીને નામંજૂર કરી છે. મસ્જિદ કમિટીએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેમાં હાઈકોર્ટે આ વિવાદ સાથે જોડાયેલા 15 કેસોને એક સાથે સાંકળીને સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે આ તમામ કેસ એક જ પ્રકારના છે, જેમાં એક જ […]

મથુરામાં શાહી ઈદગાહના સર્વે પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, 23 જાન્યુઆરીએ થશે આગામી સુનાવણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મથુરામાં શાહી ઈદગાહમાં સર્વે પર રોક લગાવી છે. મહત્વપૂર્ણ છે કે અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરને સ્પર્શતી શાહી ઈદગારમાં અદાલતના નિરીક્ષણમાં સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહના સર્વેક્ષણ પર અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ મસ્જિદ સમિતિની અરજી પર જવાબ માંગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે ગત વર્ષ 14 ડિસેમ્બરે મથુરામાં શ્રીકૃષ્ણ […]

મથુરાની શાહી ઈદગાહને કૃષ્ણ જન્મભૂમિ ઘોષિત કરવાની માગણી કરતી PIL નામંજૂર, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

મથુરા : સુપ્રીમ કોર્ટે મથુરાની શાહી ઈદગાહ મસ્જિદના પુરાતત્વ સર્વેક્ષણ અને સાઈટને શ્રી કૃષ્ણ જન્મભૂમિ ઘોષિત કરવાની માગણીવાળી અરજીને નામંજૂર કરી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યુ છે કે આ કેસ પહેલેથી જ કોર્ટમાં પેન્ડિંગ છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યુ છે કે મામલાને લઈને કેસ અલ્હાબાદ હાઈકોર્ટમાં વિલંબિ છે. ખંડપીઠે કહ્યુ […]

શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના વિવાદિત પરિસરનો સર્વે થશે, અલ્હાબાદ હાઈકોર્ટે કર્યો નિર્દેશ

લખનૌઃ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટે વિવાદિત જગ્યાનો સર્વે  કરાવવાની માંગને સ્વીકારી લીધી છે અને જ્ઞાનવાપીની જેમ જ મથુરાના વિવાદિત પરિસરનો પણ સર્વે કરવામાં આવશે. એડવોકેટ કમિશનર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી દ્વારા સર્વે કરી શકે છે. એડવોકેટ કમિશનર કોણ હશે અને સર્વે ક્યારે […]

પીએમ મોદી આવતીકાલે મથુરામાં ‘સંત મીરાબાઈ જન્મોત્સવ’માં આપશે હાજરી

દિલ્હી – પીએમ મોદી  આવતીકાલે એટલે કે 23 નવેમ્બર, 2023ના રોજ સાંજે લગભગ 4 બેગએ ને 30 મિનિટે   ઉત્તર પ્રદેશના મથુરામાં સંત મીરાબાઈની 525મી જન્મજયંતીની ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમ ‘સંત મીરાબાઈ જન્મોત્સવ’માં ભાગ લેશે. આ સહિત પીએમ મોડી  સંત મીરાંબાઈના સન્માનમાં એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ જારી કરશે . આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક […]

કાશીની તર્જ પર મથુરામાં બનશે બાકે બિહારી કોરિડોર , એકસાથે હજારો ભક્તો દર્શનનો લઈ શકશે લાભ

દિલ્લી – કાશી વિશ્વનાથ કોરિડોર અને વિંધ્યાચલ કોરિડોરની જેમ હવે મથુરામાં પણ બાંકે બિહારી મંદિર કોરિડોર બનાવવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારની આ યોજનાને મંજૂરી આપી છે.મથુરાના બાંકે બિહારી મંદિરની આસપાસ કોરિડોર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અલ્હાબાદ હાઈકોર્ટે યોગી સરકારની પ્રસ્તાવિત યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. બનારસમાં જે રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code