1. Home
  2. Tag "Medicinal properties"

ઔષધીય ગુણોથી ભરપુર કાંચનાર પુષ્પોની ચાદર ઓઢીને વસંતને આવકારે છે

અમદાવાદઃ શનિવારે મહા સુદ પાંચમના રોજ વસંત પંચમી છે. જ્ઞાન અને ચેતનાની દેવી,બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ, એ ત્રિદેવ દ્વારા પૂજિત વીણાવાદીની સરસ્વતીનો એ પ્રાગટ્ય દિવસ છે. વસંત પંચમી થી પુષ્ટિ સંપ્રદાયમાં ૪૦ દિવસના હોળી ખેલ ઉત્સવનો મંગળ પ્રારંભ થાય છે. તો બંગાળમાં આ દિવસ સરસ્વતી વંદના પર્વ તરીકે સાંસ્કૃતિક રીતે ઉજવાય છે. ઋતુરાજ વસંત સાથે જોડાયેલી […]

જાયફળમાં સમાયેલા છે ભરપુર ઓષધિય ગુણો – તેનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદા

ગેસ અને અપચાની સમસ્યામાં જાયફળ લાભકારી અનેક બિમારીનો ઈલાજ છે જાયફળ ભારત દેશની સંસ્કૃતિમાં તેજાનાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.તેજાનામાં ઘણા ઔષઘિ ગુણો સમાયેલા છે, તેજાનામાં લવિંગ,મરી.તજથી લઈને જાયફળ પણ અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે, જાળફળ એક તેનાજાનો છે તેને વૈજ્ઞાનિક મિરીસ્ટિકા ફેગરેન્સ પણ કહેવામાં આવે છે, તેની સુંગધ ખૂબ સારી ગણવામાં આવે છે,આરોગ્ય […]

ઓષધિય ગુણોથી ભરપૂર ફુદીનાના અનેક છે ફાયદા

ફુદીનો ઓષધિય ગુણોનો ભંડાર ફુદીનાના અનેક ચમત્કારિક ફાયદા અનેક રોગોને કરે છે ઝડપથી દૂર ફુદીનો ઓષધિય ગુણોનો ભંડાર છે. તેના અનેક ફાયદા છે. ફુદીનામાંથી ચટણી બનાવી શકાય છે અથવા જલજીરા પણ બનાવી શકાય છે.ફુદીનાની ચટણીનું ઉનાળામાં વધુ સેવન કરવામાં આવે છે. ફુદીનાના સેવનથી શરીરને ઠંડક મળે છે અને મન શાંત રહે છે. ફુદીનામાં ઘણા પોષક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code