1. Home
  2. Tag "Meeting"

ઈન્ડિ ગઠબંધનની આવતીકાલે યોજાનારી બેઠકમાં આગામી નિર્ણય લેવાશેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામમાં એનડીએ અને ઈન્ડિ ગઠબંધન ખરાખરીનો જંગ જામ્યો છે. સરકાર બનાવવાને લઈને રાજકીય પાર્ટીઓમાં પણ તડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દરમિયાન રાહુલ ગાંધીએ મતદારોનો આભાર માન્યો હતો, તેમજ કહ્યું હતું કે, આવતીકાલે ઈન્ડિ ગઠબંધનની બેઠક યોજાશે તેમાં આગળ શું કરવું તેનો નિર્ણય લેવામાં આવશે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશે […]

એનડીએની આવતીકાલે દિલ્હીમાં યોજાશે મીટીંગ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. આ પરિણામમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી નથી. જો કે, ભાજપાની આગેવાની હેઠળની એનડીએ ફરીથી સત્તા બનાવી રહી છે. બીજી તરફ ઈન્ડિ ગઠબંધન પણ 230 બેઠકો મેળવી તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. દરમિયાન આવતીકાલે એનડીએની બેઠક બોલવામાં આવી હોવાનું જાણવા મળે છે. દેશમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી […]

દુબઇમાં નોકરી કરવા માંગતા અને ત્યાં સ્થાયી થવા માંગતા લોકો માટે સારા સમાચાર, મહત્વપૂર્ણ ડિલની તૈયારી

દુબઈ જઈને નોકરી કરીને ત્યાં સ્થાયી થવા ઈચ્છતા ભારતીયો માટે સારા સમાચાર છે. હવે યુનાઈટેડ આરબ અમીરાત (UAE) માં મુલાકાત લેવી, રહેવુ અને વ્યાપાર કરવું વધુ સરળ બનશે. આ માટે, ભારત અને UAE વચ્ચે લોકો-થી-લોકોના સંપર્કોને પ્રોત્સાહન આપવાના માર્ગો ઉપરાંત, સ્થળાંતર અને હિલચાલ સંબંધિત કરારોને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની ચર્ચા કરવામાં આવી છે. નવી […]

ASEAN-ભારત ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટ સંયુક્ત સમિતિની બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ AITIGA (આસિયાન-ઈન્ડિયા ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટ)ની સમીક્ષા માટે ચોથી સંયુક્ત સમિતિની બેઠક પુત્રજયા, મલેશિયામાં યોજાઈ હતી અને તેની સહ અધ્યક્ષતા ભારતના વાણિજ્ય વિભાગના અધિક સચિવ શ્રી રાજેશ અગ્રવાલ અને રોકાણ, વેપાર અને મલેશિયાના ઉદ્યોગ મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી જનરલ (વેપાર) મસ્તુરા અહમદ મુસ્તફાએ કરી. આ ચર્ચામાં ભારત અને તમામ 10 આસિયાન દેશોના  પ્રતિનિધિઓએ ભાગ […]

ભૂપેન્દ્ર ચૂડાસમાની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજ સાથે ભાજપના નેતાઓની મીટિંગ, મતદાન પહેલા મનાવવાનો વધુ એક પ્રયાસ

મંગળવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન હાથ ધરાવવાનું છે ત્યારે ભાજપે વધુ એકવાર ક્ષત્રિયોને ઉદારતા દાખવવા અપીલ કરી છે. ભાજપ પ્રદેશ અગ્રણીઓએ ક્ષત્રિય સમાજને અપિલ કરતા કહ્યું કે સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોમાં ક્ષત્રિય સમાજનું યશસ્વી યોગદાન છે.. ક્ષત્રિય સમાજ ઉદારતા દાખવવાની પોતાની ગોરવવંતી પરંપરા જાળવી રાખી ભાજપને સમર્થન આપે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક બીજી તરફ […]

નવી દિલ્હીમાં ભારત-ઇન્ડોનેશિયા સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ 7મી ભારત-ઇન્ડોનેશિયા સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. સંરક્ષણ સચિવ ગિરધર અરમાને અને ઈન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રાલયના મહાસચિવ, એર માર્શલ ડોની એરમાવાન તૌફન્ટોએ આ બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન, બંને પક્ષોએ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગના વિસ્તરણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ સંરક્ષણ સહકાર અને સંરક્ષણ ઉદ્યોગ સહકાર પર […]

કઝાકિસ્તાનમાં SCO સંરક્ષણ મંત્રીઓની બેઠકે ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ને સમર્થન આપ્યું

નવી દિલ્હીઃ સંરક્ષણ સચિવ ગિરધર અરમાણે કઝાકિસ્તાનના અસ્તાનામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. બેઠક દરમિયાન, તમામ SCO સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીઓએ એક પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા હતા. મીટિંગ પછી એક સંયુક્ત સંદેશાવ્યવહાર જારી કરવામાં આવ્યો હતો, જેમાં SCO સંરક્ષણ મંત્રીઓ અન્ય પહેલોની સાથે ‘વસુધૈવ કુટુંબકમ’ની પ્રાચીન ભારતીય ફિલસૂફીમાં રહેલા ‘એક […]

શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક આચાર સંહિતાને લીધે મળી ન શકતા પરિણામોમાં વિલંબ થશે

ગાંધીનગરઃગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તરવહિઓનું મૂલ્યાંકનનું કાર્ય પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ વખતે લોકસભાની ચૂંટણીને લીધે ધોરણ 10 અને 12ના પરિણામો એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવાની ગણતરી હતી, પરંતુ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને કોપી કેસના નિકાલ માટે મળનારી પરીક્ષા સમિતિની […]

ક્ષત્રિયઓને મનાવવામાં પ્રદેશ નેતાઓ નિષ્ફળ જતા હવે અમિત શાહ ભાજપના ક્ષત્રિય નેતાઓને મળશે

અમદાવાદ: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે નારાજ બનેલા ક્ષત્રિય સમાજના આગેવાનો મનાવવા માટે ભાજપએ એડીચાટીનું જોર લગાવ્યું છે. દરમિયાન મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજપુત સમાજની કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી હોવાની ચર્ચા જાગી હતી, પરંતુ કહેવાય છે. કે, રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો મંત્રણા કરવાના મુડમાં નથી. ત્યારે હવે […]

રૂપાલા, રત્નાકર અને સંઘવી વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક, વિરોધને શમાવવા વ્યુહ રચના

ગાંધીનગરઃ લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજમાં વ્યાપેલો રોષ રૂપાલાઓ માફી માગી છતાંયે શમતો નથી. ભાજપે પણ ક્ષત્રિય સમાજના આગેવાનોને મનાવવાના પ્રયાસો કર્યા છતાં હજુ વિવાદનો અંત આવ્યો નથી. ક્ષત્રિય સમાજની એક જ માગણી છે. કે, રૂપાલાને બદલો, અને આ માગણીમાં મક્કમ છે. બીજીબાજુ ભાજપ રૂપાલાને કોઈપણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code