માનસિક બિમાર પિતાને દીકરી અને દીકરાએ ઝાડ સાથે બાંધીને મારમારતા મોત નિપજ્યું
રાજકોટના કૂવાડવા નજીક સણોસરા ગામે બન્યો બનાવ, પોલીસે મૃતકના કાકાની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, મૃતક માનસિક બીમાર હતા અને ઘરે કહ્યા વગર અવારનવાર નીકળી જતા હતા રાજકોટઃ શહેરમાં કાળીચૌદશની રાત્રિથી શરૂ થયેલી હત્યાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. ગત 21 ઓક્ટોબરના રોજ શહેરના કુવાડવા નજીક સણોસરા ગામે વધુ એક […]


