બાંગ્લાદેશના વિદેશ સલાહકાર તૌહીદ વિદેશ મંત્રી ડૉ. જયશંકરને મળ્યા
નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઓમાનમાં 8મા હિંદ મહાસાગર પરિષદ દરમિયાન બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ સાથે મુલાકાત કરી. બંને દેશો અને BIMSTEC વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર વિગતવાર ચર્ચા થઈ. વિદેશ મંત્રીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે તેઓ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈનને […]