અમદાવાદમાં વર્ષો જુના એલિસબ્રિજની કાયાપલટ કરાશે, AMCએ બનાવ્યો પ્લાન
અમદાવાદ: શહેરમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન બનાવેલો ઐતિહાસિક એલિસબ્રિજ વર્ષો પછી પણ અડિખમ ઊભો છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી વાહનો માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ રાહદારીઓ માટે પણ બંધ કરાયો છે. શહેરના ભવ્ય ભૂતકાળ સાથે પણ બ્રિજ જોડાયેલો છે. અલિસબ્રિજ આજે પણ એના સ્ટ્રક્ચર માટે આજે પણ બેનમુન છે. એટલે જ એની હયાતી જળવાઈ […]