તાપીમાં મીંઢોળા નદી ઉપરનો નવનિર્મિત પુલ ધરાશાયી થયો, ગુણવત્તાને લઈને સવાલો ઉભા થયા
વર્ષ 2021થી પુલના નિર્માણની કામગીરી શરુ કરાઈ હતી પુલના નિર્માણ બાદ લોકાર્પણની રાહ જોવાતી હતી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના તાપીમાં મીંઢોળા નદી પરનો નવનિર્મિત પુલ અચાનક ધરાશાયી થતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. આ પુલનું હજુ સુધી લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી તે પહેલા જ ધરાશાયી થઈ જતા તેના […]