ગુજરાતમાં ખનીજ માફિયા બેફામઃ બે વર્ષમાં રૂ. 212 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ
અમદાવાદઃ ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યાં છે. દરમિયાન ખનીજ ચોરીનો મુદ્દો ગુજરાત વિધાનસભાની અંદર ગુંજ્યો હતો. વિપક્ષે ખનીજ ચોરી મામલે સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સરકારે જણાવ્યું હતું કે, બે વર્ષમાં રૂ. 212 કરોડની ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા બે વર્ષના સમયગાળામાં ખનીજ ચોરી ઝડપી લેવા માટે 298 જેટલા […]


