1. Home
  2. Tag "Ministry of finance"

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને નાણા મંત્રાલયની મંજુરી, હવે કેબિનેટમાં લેવાશે નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને રાહતની વાત સામે આવી છે. નાણા મંત્રાલયની મંજૂરી બાદ હવે ડીએની ફાઇલ કેન્દ્રીય કેબિનેટ પાસે પહોંચી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કેબિનેટની બેઠકના એજન્ડામાં સમાવિષ્ટ ફાઇલને હવે ગમે ત્યારે મંજૂરી મળી શકે છે. બુધવારે મળનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થાને મંજૂરી મળે તેવી શક્યતા છે. કેન્દ્ર […]

એલઆઈસી એજન્ટો માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી

નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)ના એજન્ટો અને કર્મચારીઓના લાભ માટે શ્રેણીબદ્ધ કલ્યાણકારી પગલાંને મંજૂરી આપી છે. કલ્યાણકારી પગલાં એલઆઇસી (એજન્ટો) નિયમન, 2017, ગ્રેજ્યુઇટીની મર્યાદામાં વધારો અને કુટુંબ પેન્શનનાં એકસમાન દર વગેરેમાં સુધારા સાથે સંબંધિત છે. એલઆઇસીના એજન્ટો અને કર્મચારીઓને કલ્યાણકારી પગલાંની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં એલઆઈસી એજન્ટો માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા […]

સામાન્ય અંદાજપત્ર માટે નાગરિકો પાસેથી નાણા મંત્રાલયે સૂચનો મોકલવા અનુરોધ કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં મંત્રાલયે વર્ષ 2023-24ના સામાન્ય અંદાજપત્ર માટે દેશના નાગરિકોને 10મી ડિસેમ્બર સુધી સુચનો મોકલવા અનુરોધ કર્યો છે. આગામી વર્ષના બજેટ માટે સરકાર તરફથી લોકોને પોતાના ચુચનો મોકલવા માટે અપીલ કરી છે. સરકાર ઇચ્છી રહી છે કે લોકો પણ લોકસાહીમાં પોતાનો ફાળો આપે. સરકાર ઇચ્છી રહી છે કે આગામી વર્ષનું બજેટ રજુ કરતા […]

શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે છ રાજ્યોની રૂ. 1348.10 કરોડની ગ્રાન્ટ રિલીઝ કરાઈ

નવી દિલ્હીઃ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે શહેરી સ્થાનિક સંસ્થાઓને અનુદાન આપવા માટે 6 રાજ્યોને રૂ. 1348.10 કરોડ રિલીઝ કર્યા છે. ઝારખંડ માટે રૂ.112.20 કરોડ, કર્ણાટક માટે રૂ. 375 કરોડ, કેરળમાં રૂ. 168, ઓડિશા માટે રૂ. 411 કરોડ, તમિલનાડુ માટે રૂ. 267.90 કરોડ અને ત્રિપુરા માટે રૂ. 14 કરોડ જાહેર કરવામાં આવ્યાં છે. જાહેર કરાયેલ અનુદાન […]

નાણાં મંત્રાલય-ઇન્ફોસિસ વચ્ચે નવા IT પોર્ટલની સમસ્યાઓ અંગે યોજાશે બેઠક

નવા IT પોર્ટલ પર આવી રહી છે અનેક સમસ્યાઓ આ સમસ્યાઓના ઉકલ માટે નાણા મંત્રાલય અને ઇન્ફોસિસ વચ્ચે યોજાશે બેઠક આ બેઠકમાં સમસ્યાના નિરાકરણ અંગે થશે ચર્ચા નવી દિલ્હી: સરકારે થોડાક સમય પહેલા લૉન્ચ કરેલા નવા આઇટી પોર્ટલમાં અનેક ક્ષતિઓ છે. ઇ-ફાઇલિંગ કરવામાં પણ સમસ્યાઓ આવી રહી છે. આ માટે હવે નાણા મંત્રાલય અને ઇન્ફોસિસ […]

નાણાં મંત્રાલયે રાજ્યોને GST મહેસુલ વળતરની બાકીની રકમની કરી ચૂકવણી

– રાજ્યો માટે રાહતના સમાચાર – નાણાં મંત્રાલયે GST મહેસુલ વળતરમાં બાકીની રકમની કરી ભરપાઈ – આ સુવિધા હેઠળ રાજ્યોને કુલ 72,000 કરોડ આપવામાં આવ્યા દેશના રાજ્યો માટે રાહતના સમાચાર છે. નાણાં મંત્રાલય રાજ્યોને તેમની જીએસટી મહેસુલમાં વળતરમાં ઘટાડાની બાકીની રકમની ભરપાઈ માટે 6 હજાર કરોડ રૂપિયાનો 12 મો હપ્તો જારી કરી દીધો છે. આ […]

દેશની 14 CPSEને 75 % મૂડીખર્ચનો લક્ષ્યાંક ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા કેન્દ્રનો આદેશ

દેશના અર્થતંત્રને કોરોના સંકટમાંથી ઉગારવા માટે નાણા મંત્રીનો આદેશ ચાલુ વર્ષના મૂડીખર્ચના 75 % ખર્ચનો લક્ષ્યાંક ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા આદેશ આર્થિક વૃદ્વિ માટે CPSE દ્વારા મૂડીખર્ચ આવશ્યક છે: નાણા મંત્રી નવી દિલ્હી: દેશમાં આર્થિક વૃદ્વિને બળ મળે તે માટે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોટા કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસોને ચાલુ વર્ષના મૂડીખર્ચના 75 ટકા ખર્ચનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code