મિશન ઇન્દ્રઘનુષ 5.0 : રાજ્યમાં 57 હજારથી વધારે બાળકો અને મહિલાઓનું રસીકરણ કરાશે
ગાંધીનગર: રાજય વ્યાપી મિશન ઇન્દ્રધનુષ 5.0 નો શુભારંભ આજરોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તેથી સેકટર- 24 અર્બન હેલ્થ સેન્ટર, ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો હતો. મિશન ઇન્દ્રઘનુષના પાંચ તબક્કામાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રસીથી વંચિત રહી ગયેલા 300 બાળકો અને 50 સગર્ભા બહેનોનું રસીકરણ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં 642 બાળકો અને 69 સગર્ભા બહેનોનું રસીકરણ કરવામાં આવશે. […]