1. Home
  2. Tag "mistake"

સ્કિન કેન્સરની તરફ ઈશારો કરે છે ત્વચામાં થતા આ બદલાવ, નદરઅંદાજ કરવાની ભૂલ ભારે પડશે

સ્કિન કેન્સરના શરૂઆતી લક્ષણો જોઈને સમસ્યાનો અંદોજ લગાવવો મુશ્કેલ છે. કેમ કે તે નોર્મલ દેખાય છે. લાપરવાહી અને જાણકારીના અભાવને કારણે સમય જતાં ગંભીર બની જાય છે અને તમને લાગતું હોય કે સ્કિન કેન્સર ખાલી બહારની સ્કિન પર હુમલો કરે છે તો જણાવી દઈએ કે તેનાથી આંખો અને કાન પ્રભાવિત થઈ શકે છે. • સ્કિનના […]

આઈસ્ક્રીમ ખાધા પછી ભૂલથી પણ ના કરો આ વસ્તુંઓનું સેવન, નહીં તો થશે સ્વાસ્થ્યને નુકશાન

ઉનાળામાં લોકો ઠંડુ ખાવાનું શરૂ કરી દે છે. લોકોને ઉનાળામાં કોલ્ડ ડ્રિંક, ફ્રૂટ જૂસ, લસ્સી, શિકંજી, શ્રીખંડ અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ પસંદ હોય છે. મોટા ભાગના લોકો આઈસ્ક્રીમ ખઆવાનું વધારે પસંદ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આઈસ્ક્રીમ ખાધા પછી ઘણી વસ્તુઓનું સેવન ભૂલથી પણ ના કરવું જોઈએ? આજે તમને જણાવીએ કે આઈસ્ક્રીમ […]

માટલાનું પાણી પીતા સમયે ભૂલથી પણ ના કરો આ ભૂલ, સ્વાસ્થ્યને થઈ શકે છે મોટુ નુકશાન

ઉનાળાના પ્રારંભ સાથે પાણીની તરસ પણ વધારે લાગે છે. બીજી તરફ ઉનાળાના ગરમીના દિવસોમાં હવે મોટાભાગના લોકો ફ્રીઝની જગ્યાએ માટીના માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. ત્યારે માટલામાંથી પાણી પીતી વખતે અજાણતા થયેલી ભૂલો પણ મોટી સમસ્યાને આમંત્રણ આપી શકે છે. • માટલાનું પાણી પીતા સમયે ના કરો આ ભૂલો પાણી નિકાળવા માટે હેન્ડલવાળા વાસણનો […]

ભૂલથી પણ પેક ના કરો પ્લાસ્ટિકના ડબ્બામાં ગરમ જમવાનું, આમ કરવું સ્વાસ્થ્ય માટે હાનરકારક

આજની ફાસ્ટ લાઈફમાં લોકો ઘણીવાર ઉતાવળમાં કામ કરે છે. જે લોકો સવારે ઓફિસમાં જાય છે તેમના માટે સવારનો સમય ખુબ મુશ્કેલી ભર્યો હોય છે. લોકો ક્યારેક નાસ્તો કરી શકે છે તો ક્યારેક નથી કરી શકતા. તેના સિવાય ટિફિન પણ ઉતાવળમાં લઈને ઘરેથી નિકળી જાય છે. એવામાં કેટલીક વાતો ધ્યાનમાં રાખવી ખુબ જરૂરી છે. જ્યારે લોકો […]

ફોનમાં પાણી પ્રવેશી જાય તો ભૂલથી પણ ચોખામાં ન રાખતા, થશે મોટૂ નુકશાન

મોબાઈલમાં પાણી જતા ખાસ કરીને લોકો સૌથી પહેલા તેને ચોખામાં મુકે છે. પણ તેમને ખબર નથી અજાણયામાં આવુ કરીને એક મોટી ભૂલ કરે છે. પોતે મોબાઈલ કંપનીએ પણ તેના માટે ના પાડી આ માટે તમે આવી ભૂલ ના કરતા. એપલે થોડાક દિવસો પહેલા તેના સ્માર્ટ પેઝને અપડેટ કર્યું છે જે મુજબ IPHONEને ચોખાના ઠેલા કે […]

મેન્યુઅલ ગિયરવાળી કાર ચલાવતી વખતે આ ભૂલ કરવાનું ટાળજો, થશે મોટુ નુકશાન

ઓટોમેટિક કાર હવે દેશમાં લોકપ્રિય બની છે, પરંતુ મેન્યુઅલ ગિયરબોક્સવાળી કારની સંખ્યા હજુ પણ ઘણી વધારે છે. મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કાર ચલાવતી વખતે મોટાભાગના લોકો આવી ભૂલો કરે છે, જે કાર અને ડ્રાઈવર બંનેને નુકસાન પહોંચાડે છે. અહીં અમે તમને આવી જ 5 મોટી ભૂલો વિશે જણાવી રહ્યા છીએ જે મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કાર ચલાવતી […]

નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ ન કરો આ ભૂલો,થઈ શકે છે મોટું નુકસાન

શારદીય નવરાત્રીનો મહાપર્વ દેવી શક્તિ દુર્ગા માનો વિશેષ અને પવિત્ર તહેવાર છે, જે 9 દિવસ સુધી ચાલે છે. 10માં દિવસે વિજયાદશમી ઉજવવામાં આવે છે. જો તમે માતાના આ પર્વમાં કોઈ પણ રૂપથી સામેલ છો જેમ કે, વ્રત રાખવું, ગરબા કરવા અથવા નિયમિત મંદિર દર્શન કરવા જવું તો તમારા માટે નિયમોનું પાલન કરવું જરૂરી છે અને […]

ભૂલથી પણ મંદિરમાં ન રાખો આ વસ્તુઓ, નહીં તો લાભની જગ્યાએ નુકસાન થશે

મંદિરને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે, તેથી વાસ્તુશાસ્ત્રમાં પણ તેનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતાઓ અનુસાર, ઘરની મોટાભાગની ઉર્જા પૂજા રૂમમાંથી જ આવે છે, તેથી અહીં રાખવામાં આવેલી દરેક વસ્તુનું વિશેષ મહત્વ છે. અહીં ભૂલથી પણ એવી વસ્તુઓ ન રાખવી જોઈએ જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. આવો આજે અમે તમને […]

આજે છે નાગપંચમી,ન કરશો આ ભૂલ

સનાતન ધર્મમાં સાપ અને ભગવાન હંમેશા જોડે જોડે જોવા મળે છે, જેમ કે શિવજીના ગળામાં પણ સાપ છે, તો વિષ્ણુ ભગવાન પણ સાપની સાથે જોવા મળે છે. ત્યારે આવામાં નાગપંચમીના દિવસે આપણે સૌ નાગ દેવતાની પૂજા કરતા હોઈએ છે. જ્યારે પણ નાગ દેવતાની પૂજા કરીએ ત્યારે આ પ્રકારની ભૂલો કરવી જોઈએ નહી. સૌથી પહેલા તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code