1. Home
  2. Tag "mistake"

Vastu Tips:ઘરમાં ભૂલથી પણ આ રંગની ઘડિયાળ ન લગાવો,નહીં તો કંગાળ થઈ જશો

જીવનમાં સમયનું ખૂબ મહત્વ છે.સમય જ જીવનમાં સાચો રસ્તો બતાવે છે, પરંતુ આ માટે સમયની સાચી દિશા હોવી જરૂરી છે, સામાન્ય રીતે આપણે આપણી અનુકૂળતા મુજબ દિવાલ ઘડિયાળ ગમે ત્યાં લટકાવીએ છીએ, જે વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર યોગ્ય માનવામાં આવતી નથી.વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર જો ઘડિયાળની દિશા યોગ્ય ન હોય તો ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.તેની […]

વધારે પડતુ મીઠું ખાતા હોવ તો ચેતી જજો,ન કરતા આવી ભૂલ

કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેમને ખારી વસ્તુ અથવા વધારે મીઠાનું પ્રમાણ વધારે હોય તેવી વસ્તુઓ વધારે પસંદ આવતી હોય છે પણ આ લોકોએ હવે ચેતી જવાની જરૂર છે. વધુ મીઠાવાળી વસ્તુઓ ખાવાથી મોં શુષ્ક થઈ જાય છે, જેના કારણે તમને વારંવાર તરસ લાગે છે. જેના કારણે તમને પેટ ફૂલવાની સમસ્યા પણ થઈ […]

હનુમાન ચાલીસા કરતી વખતે ન કરો આ ભૂલ

હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ભક્તોને અનેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત હનુમાન ચાલીસા સામાન્ય લોકો માટે સરળતાથી ઉપલબ્ધ છે. એવું માનવામાં આવે છે કે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થઈ જાય છે અને તેમના જીવનમાં હંમેશા ખુશીઓ બની રહે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય […]

મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ,નહીં તો મળશે અશુભ પરિણામ

હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનું ખૂબ મહત્વ છે.મકરસંક્રાંતિના શુભ તહેવાર પર સૂર્યદેવની પૂજા કરવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી લોકોના પાપ ધોવાઇ જાય છે.મકરસંક્રાંતિના દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે.આમ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં આવે છે, જે માત્ર તમામ રાશિઓ […]

શું તમારુ લેપટોપ પણ સ્લો ચાલે છે? તો આ ભૂલ કરવાનું બંધ કરી દો

આજના સમયમાં લોકો મોટાભાગના કામ લેપટોપ અથવા કોમ્પ્યુટરથી કરતા હોય છે. ઓફિસ હોય કે ઘર લોકોના કામ પણ અત્યારે ઓનલાઈન અને ડિજિટલ થઈ ગયા હોવાથી લેપટોપ પર જ કામ કરતા હોય છે. આવામાં જો વાત કરવામાં આવે લેપટોપ સ્લો થઈ જવાની તો વપરાશ દરમિયાન કેટલીક ભૂલ કરવામાં આવે તો લેપટો સ્લો થઈ જતું હોય છે. […]

શ્રાદ્ધ કરતી વખતે આ ભૂલ ન કરતા, નહીં તો પિતૃઓ થઈ જશે નારાજ

પિતૃ પક્ષ શરૂ થઈ ગયો છે એટલે કે શ્રાદ્ધ  શરૂ થઈ ગયા છે, આ સમય દરમિયાન આપણે પિતૃઓ માટે તર્પણ કરીએ છે અને તેમના પાછળ દાન પણ કરતા હોય છે. પણ આ શ્રાદને લઈને પણ કેટલાક નિયમો છે જેને જાણવા જરૂરી છે. એવું કહેવામાં આવે છે કે જો શ્રાદ દરમિયાન કેટલીક ભૂલ થાય તો પિતૃઓ […]

તો આ ભૂલના કારણે ખરી રહ્યા હશે તમારા વાળ,જાણો હવે શું કરવું તેના વિશે

જ્યારે પણ કોઈ વ્યક્તિના વાળ ખરે ત્યારે તેને સૌથી પહેલા તો એ ચીંતા થાય કે આગળના સમયમાં માથામાં ટાલ પડી જશે કે ગંજાપણું આવી જશે તો, પણ લોકોએ તે વાતને પણ સમજવી જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના વાળની કાળજી યોગ્ય પ્રમાણમાં નથી રાખતો ત્યારે તેના વાળ ખરે છે અથવા વાળને લગતી અનેક સમસ્યાઓ પણ […]

ભૂલથી ન કરશો આ પ્રકારની ભૂલ, આ કારણે થઈ શકે છે તમારી કિડનીને નુક્સાન

શરીરમાં જ્યારે પણ તકલીફ થાય ત્યારે મોટાભાગે ભૂલ આપણી જ હોય છે. જ્યારે પણ શરીરને યોગ્ય ન હોય તે પ્રકારની વૃતિ કરવામાં આવે ત્યારે શરીરમાં અનેક પ્રકારની તકલીફ ઉભી થાય છે પરંતુ તો પણ લોકો દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી, જો આવામાં વાત કરવામાં આવે કિડનીની તો દરેક લોકોએ જાણવું જોઈએ કે આ પ્રકારની ભૂલને […]

જો પહેલીવાર મેકઅપનો ઉપયોગ કરી રહ્યા હોવ તો ન કરતા આ ભૂલ

સુંદરતા અને સ્ત્રીનો એવો સંબંધ છે કે દરેક સ્ત્રી દરેક વસ્તુ વગર ચલાવી શકે છે પરંતુ તે પોતાની સુંદરતામાં કોઈ બાંધછોડ કરી શક નહી, સુંદર બનવું તે સ્ત્રીનો પહેલો ગુણ છે તે પણ કહી શકાય, આવામાં જે દિકરી મેકઅપનો ઉપયોગ પહેલીવાર કરવા જઈ રહી હોય તેણે કેટલીક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. જાણકારી પ્રમાણે મેકઅપ […]

કસરત માટે દોડો છો? તો આ પ્રકારની ભૂલ ન કરતા

રેગ્યુલરપણે દોડવુ અથવા જોગિંગ કરવું તે શરીર માટે જરૂરી છે કારણ કે તેનાથી શરીર ફીટ, સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. મોટાભાગના લોકો કે જે શહેરમાં રહે છે તે લોકો ખાસ સવારે જોગિંગ માટે ટેવાયેલા હોય છે, પણ દોડતી વખતે લોકોએ આ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ. વાત એવી છે કે જે લોકો ફિટ રહેવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code