Vastu Tips:ઘરમાં ભૂલથી પણ આ રંગની ઘડિયાળ ન લગાવો,નહીં તો કંગાળ થઈ જશો
જીવનમાં સમયનું ખૂબ મહત્વ છે.સમય જ જીવનમાં સાચો રસ્તો બતાવે છે, પરંતુ આ માટે સમયની સાચી દિશા હોવી જરૂરી છે, સામાન્ય રીતે આપણે આપણી અનુકૂળતા મુજબ દિવાલ ઘડિયાળ ગમે ત્યાં લટકાવીએ છીએ, જે વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર યોગ્ય માનવામાં આવતી નથી.વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર જો ઘડિયાળની દિશા યોગ્ય ન હોય તો ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.તેની […]