1. Home
  2. Tag "Mithai and Farsan"

સુરેન્દ્રનગરમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓએ તંત્રની સમજાવટથી ભાવ બાંધણું કર્યુ

સુરેન્દ્રનગરઃ પ્રકાશના પર્વ ગણાતા દિવાળી અને નૂતન વર્ષના દિને દરેક પરિવાર દ્વારા મીઠાઈ અને ફરસાણ ખરીદવામાં આવે છે. નવા વર્ષની શુભેચ્છા આપવા આવનારા સગા-સંબધીઓને પણ મીંઠાઈ ખવડાવીને ગળ્યું મોં કરાવવામાં આવતું હોય છે. ત્યારે વધતા જતી મોંઘવારીમાં ગરીબ પરિવારો પણ મીંઠાઈ અને ફરસાણ ખરીદી શકે, અને તમામ વેપારીઓ એક સમાન ભાવ શકે તે માટે તંત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code