બનાસકાંઠાનું વિભાજન અને થરાદ નવો જિલ્લો બનતા કહીં ખૂશી કહીં ગમ
ધાનેરા, કાંકરેજ અને દીયોદરે કર્યો વિરોધ, કાંકરેજને બનાસકાંઠા કે પાટણ સાથે રાખો થરાદ સાથે તો નહીં જ, શિહોરીના વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ કર્યો પાલનપુરઃ ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ બનાસકાંઠાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના બે ભાગ પાડીને જિલ્લાનું વિભાજન કરતા લોકોમાં […]