1. Home
  2. Tag "Mizoram bridge tragedy"

PM મોદીએ મિઝોરમમાં નિર્માણાઘિન પુલ તૂટવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું – મૃતકોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાના વળતરની કરી જાહેરાત

દિલ્હીઃઆજરોજ 23 ઓગસ્ટને બુધવારની સવારે ઉત્તરપૂર્વ ભારતના મિઝોરમ રાજ્યમાં  ભયાનક અકસ્માત થયો હતો. જાણકારી પ્રમાણે અહીં એક નિર્માણાધીન રેલ્વે પુલનો એક ભાગ ધરાશાયી થતાં 15 થી વઘુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે સાયરાંગમાં બનવા પામી હતી. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો તેના બાંધકામમાં કામ કરતા મજૂરોનો સમાવેશ થાય છે. મિઝોરમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code