કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો અનિલ જોશિયારાનું નિધન, વતનમાં કાલે અગ્નિ સંસ્કાર કરાશે
ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિસ જોશિયારાનું આજે 69 વર્ષની વયે નિધન થયું હતું. ડો. જોશિયારાબે મહિનાથી કોરોના સંક્રમિત હતા. ભાજપના ધારાસભ્ય ડો.આશાબેન પટેલના નિધન બાદ વધુ એક ધારાસભ્યની વિદાય થઈ છે. ડો.અનિલ જોષીયારા કોરોનાથી સંક્રમિત થયા બાદ એક મહિના પહેલા વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર […]