1. Home
  2. Tag "MLA"

મહારાષ્ટ્રઃ શિવસેનાએ મુખપત્ર સામનામાં બળવાખોર ધારાસભ્યો અને ભાજપ સામે બઢાપો કાઢ્યો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉભા થયેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી બળવાખોર ધારાસભ્યો અને ભાજપ સામે બઢાપો કાઢ્યો હતો. તેમજ લખ્યું હતું કે, રાજનીતિમાં બધું જ અસ્થિર હોય છે અને બહુમત તેનાથી પણ વધારે ચંચળ હોય છે. શિવસેનાની ટિકિટ અને પૈસા ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો બીજેપીની માયાજાળમાં ફસાઈ ગયા છે. મુખપત્રમાં બળવાખોરોને સવાલ કરવામાં આવ્યો […]

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાની બેઠકમાં માત્ર 13 ધારાસભ્યોની હાજરી

રાજકીય સંકટ વચ્ચે બેઠક યોજાઈ બેઠકમાં હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઠાકરે સરકાર ઉપર રાજકીય સંકટ ઉભુ થયું છે દરમિયાન શિવસેનાના નારાજ 42 જેટલા ધારાસભ્ય પોતાની સાથે હોવાનો એકનાથ શિંદેએ દાવો કર્યો હતો. તેમજ સાત જેટલા અપક્ષ ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યાનો દાવો કર્યો છે. દરમિયાન હવે ઉદ્ધવ ઠાકરે સાથે આંગળીના વેઢે ગણી […]

ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને તાબડતોબ દિલ્હી પહોંચવા હાઈકમાન્ડનો આદેશ

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર પર મોટું જોખમ ઊભુ થયુ છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 30થી વધુ ધારાસભ્યોએ સુરતની ફાઈવસ્ટાર હોટલમાં ધામા નાંખ્યા છે. જેમાં NCPના એક ધારાસભ્ય પણ સામેલ છે. હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજીબાજુ ગુજરાતના કોંગ્રેસના તમામ ધારાસભ્યોને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. અચાનક દિલ્હીથી તેડું આવતા ગુજરાત કોંગ્રેસના […]

ભાજપમાં વંશવાદને કોઈ સ્થાન નથીઃ PM મોદીની ભાજપના નેતાઓ અને સાંસદોને ટકોર

નવી દિલ્હીઃ ભાજપની સંસદીય દળની બેઠકમાં સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પરિવારવાદી પાર્ટીઓ દેશને અંદરથી નબળો બનાવી રહી છે. બધા ભાજપના વિચારોને એટલે પસંદ કરે છે કે, આપણે વંશવાદની રાજનીતિની સામે લડી રહ્યાં છીએ. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રયાગરાજના ભાજપના સાંસદ રીતા બહુગુણા જોશીએ પોતાના […]

કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કેમ રાત્રિ રોકાણ વિધાનસભા સંકુલમાં કર્યું જાણો…

બેંગ્લોરઃ કર્ણાટકના ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી કેએસ ઈશ્વરપ્પાએ તિરંગાને લઈને કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે. ઈશ્વરપ્પાને સસ્પેન્ડ કરવા અને રાષ્ટ્રધ્વજ મુદ્દે નિવેદન માટે રાજદ્રોહનો કેસ દાખલ કરવાની માંગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. ઈશ્વરપ્પાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે, ભગવો ધ્વજ ભવિષ્યમાં રાષ્ટ્રીય ધ્વજ બની શકે છે. જે […]

વડોદરામાં ભાજપના ધારાસભ્યની પાર્ક કરેલી કારમાં મધરાત્રે આગ લાગી

વડોદરાઃ શહેરના માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલની જ્યુબિલી બાગ પાસે પાર્ક કરેલી કારમાં મધરાત્રે આગ ફાટી નીકળી હતી. કારમાં લાગેલી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જોકે, કારમાં લાગેલી આગ સંપૂર્ણ કાબૂમાં આવે […]

UP: ઉમેદવારોની પસંદગીને લઈને BJPમાં બેઠકોનો દોર, 60 MLAને પડતા મુકાય તેવી શકયતા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે કેન્દ્રીય નેતૃત્વ સાથે રાજ્યના કોર જૂથ નેતાઓની મહત્વપૂર્ણ બેઠકમાં પ્રથમ ત્રણ તબક્કામાં 182 બેઠકો માટેના નામો પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ મકરસંક્રાંતિ પછી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી શકયતા છે. આ […]

BJPના ધારાસભ્યએ કોંગ્રેસમાં જવાની વાત કર્યા બાદ ફેરવી તોળ્યું, ના..રે ના હું તો ભાજપમાં જ રહેવાનો છું

અમદાવાદઃ રાજકારણમાં કાયમી કોઈ દોસ્ત નથી હોતુ કે, કાયમી કોઈ દુશ્મન, રાજકિય નેતાઓ પોતાના અંગત સ્વાર્થ માટે પાર્ટીઓ બદલતા હોય છે. રાજકારણમાં વફાદારીનો શબ્દ હવે માત્ર ડિસ્કનરીમાં રહી ગયો છે. એમાં યે ચૂંટણી ટાણે તો પાટલી બદલુંની મોસમ ખીલી ઉઠતી હોય છે. પાર્ટીના નેતાઓ પક્ષને મજબુત કરવા અન્ય પાર્ટીના નેતાને લેતા હોય છે ત્યારે ઘણીવાર […]

મહારાષ્ટ્રઃ કેટલાક મંત્રી અને ધારાસભ્યોને લાગ્યો કોરોના ચેપ, આરોગ્ય વિભાગ દોડતું થયું

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ઓમિક્રોન અને કોરોનાના અન્ય વેરિએન્ટના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન મહારાષ્ટ્રના ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. મહારાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો અને મંત્રીઓ કોરોના સંક્રમિત થયાનું સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે જણાવ્યું છે […]

ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલના સિદ્ધપુરમાં અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચતત્વમાં વિલિન

અમદાવાદઃ ઉત્તરગુજરાતના ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલનું ડેન્ગ્યુની બીમારીમાં ઓર્ગન ફેલ્યોરના કારણે નિધન થયું હતું. આજે સવારે તેમના પાર્થિવ દેહની અંતિમ વિધી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. આશાબેનનું નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code