ગુજરાતમાં મોબાઈલ વપરાશકારોની સંખ્યામાં 13.6 લાખનો ઘટાડો
                    અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ઓનલાઈન એજ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમ કલ્ચરને પગલે મોબાઈલ કનેકશનમાં વધારો થયો છે. જો કે, કોરોના મહામારીને પગલે લોકોની આવકને પણ ભારે અસર પડી છે. જેની અસર હવે મોબાઈલ સબસ્ક્રાઈબર પર પણ જોવા મળી રહી છે.   ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (TRAI) લેટેસ્ટ ટેલિકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મોબાઈલ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

