ભારત રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર પર વિશ્વને મંદીમાંથી ઉગારવાની સ્થિતિમાં: મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર પર વિશ્વને મંદીમાંથી ઉગારવાની સ્થિતિમાં છે. પીએમ મોદીએ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત ટૂંક સમયમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ […]