1. Home
  2. Tag "MODI"

ટ્રમ્પના નવેસરથી વેપાર વાટાઘાટો શરૂ કરવાના આહ્વાન અંગે મોદીએ આપી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બુધવારે (10 સપ્ટેમ્બર) ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો, ભાર મૂક્યો કે આ ચર્ચાઓ “ભારત-અમેરિકા ભાગીદારીની અમર્યાદિત સંભાવનાઓને ખોલશે.” ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં બંને દેશો વચ્ચેના વેપાર અવરોધોને દૂર કરવાના હેતુથી […]

મોદીએ યુરોપિયન નેતાઓ સાથે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ યુરોપિયન નેતાઓ સાથે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી, જેમાં રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે.આ વાતચીતમાં, પીએમ મોદીએ નેતાઓને કહ્યું કે વિશ્વની સૌથી મોટી લોકશાહી શક્તિઓ તરીકે, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વિશ્વાસ, સહિયારા મૂલ્યો અને ભવિષ્ય માટે એક સામાન્ય દ્રષ્ટિકોણ […]

સિંગાપોર એક મુખ્ય વ્યાપારી ભાગીદાર, અને ‘એક્ટ ઇસ્ટ પોલિસી’નો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે: મોદી

દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડા પ્રધાન મોદી અને સિંગાપોરના વડા પ્રધાન વોંગ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય વાટાઘાટોમાં, સ્થાપત્ય, ગ્રીન શિપિંગ, કૌશલ્ય વિકાસ, પાણી વ્યવસ્થાપન, પરમાણુ ઊર્જા અને અદ્યતન ઉત્પાદન જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. AI, ક્વોન્ટમ અને ડિજિટલ ટેકનોલોજી, અવકાશ વિજ્ઞાન અને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સહયોગના નવા પ્રકરણો ઉમેરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો. વાટાઘાટો પછી, […]

ભારત રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર પર વિશ્વને મંદીમાંથી ઉગારવાની સ્થિતિમાં: મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર પર વિશ્વને મંદીમાંથી ઉગારવાની સ્થિતિમાં છે. પીએમ મોદીએ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત ટૂંક સમયમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ […]

આતંકવાદ સામેની લડાઈમાં વિપક્ષે પણ મોદી સરકારને સમર્થન આપ્યું

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સંસદ પરિસરમાં મળેલ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી ડોક્ટર એસ.જયશંકર, વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે સહિત વિવિધ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં આતંકી હુમલા બાદ આગળની રણનીતિ પર વિસ્તારથી ચર્ચા કરાઈ હતી.. […]

દિલ્હી ચૂંટણીઃ મતદાન કેન્દ્રોની બહાર મતદારોની લાઈન, મોદીએ દિલ્હીવાસીઓને મતદાન માટે કરી અપીલ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે આજે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું છે. ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ સ્થળના દરેક ઇંચનું રક્ષણ સૈનિકો કરે છે. પોતાનો કિંમતી મત આપવા વિનંતી કરું છું આ વખતે દિલ્હીમાં ભારતીય […]

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન પહેલીવાર આજે મુંબઇમાં, કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન મોદી આજે પ્રથમ વખત મુંબઇની મુલાકાતે છે.. તેઓ નવી મુંબઈના તુર્ભે ખાતે મધ્ય રેલવેના કલ્યાણ યાર્ડ રિમોડેલિંગ અને ગતિ શક્તિ મલ્ટિમોડલ કાર્ગો ટર્મિનલનો શિલાન્યાસ કરશે. આ સાથે તેઓ લોકમાન્ય તિલક ટર્મિનસ ખાતે નવું પ્લેટફોર્મ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ 10 અને 11નું વિસ્તરણ રાષ્ટ્રને સમર્પિત કરશે. એમએમઆરડીએના પ્રવક્તાએ […]

ચીની અખબારના પત્રકારે લખ્યું નરેન્દ્ર મોદી ત્રીજી વખત જીત્યા છે, પરંતુ આ એક રીતે હાર છે

ભારતની લોકસભા ચૂંટણી પર માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વના દેશો નજર રાખી રહ્યા હતા. આ વખતે ભાજપને માત્ર 240 બેઠકો મળી છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે. જો કે, NDA ગઠબંધન પાસે સંપૂર્ણ બહુમતી છે, નરેન્દ્ર મોદી પણ PM બનવા જઈ રહ્યા છે, પરંતુ ચીન હવે મજાક ઉડાવી રહ્યું છે. […]

વડાપ્રધાન મોદી આજે વારાસણી લોકસભા સીટ પરથી નામાંકન દાખલ કરશે, નામાંકન પહેલા કહી આ આ વાત

લખનૌઃ દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. સમગ્ર દેશમાં ચુંટણીનું મતદાન સાત તબક્કામાં થવાનું છે. અત્યાર સુધી ચાર તબક્કાનું મતદાન પુર્ણ થઈ ચુક્યું છે. બાકીના તબક્કામાં ચુંટણીના મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવાના છે ત્યારે આજે વારાસણી લોકસભા બેઠક પર તેઓ નામાંકન દાખલ કરશે. સનાતનનો ધ્વજ લહેરાવતા વડાપ્રધાન નરેન્દ્ર […]

મોદીની ગેરેન્ટીનો મતલબ ફરીથી સત્તામાં આવશે તો બધાં વિપક્ષી નેતા જેલમાં હશે: મમતા બેનર્જી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં પાછા ફરશે, તો વિપક્ષના તમામ નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવશે. તેમણે કહ્યુ છે કે 4 જૂન બાદ ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાના વાયદાનો અર્થ છે કે વિપક્ષી નેતાઓને લોકસભા ચૂંટણી બાદ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code