ચરખો ચલાવવો એ ભગવાનની ભક્તિથી ઓછું નથી, ખાદીથી પોણા બે કરોડ નવા રોજગાર મળ્યાઃ મોદી
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોચ્યા હતા. વડાપ્રધાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પહોચ્યા હતાં જ્યાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખાદી મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને 7500 બહેનો સાથે ચરખો કાંત્યોં હતો. ત્યારબાદ જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણે ખાદી ફોર નેશન.. અમે ખાદી ફોર ફેશનના સંકલ્પમાં ખાદી ફોર ટ્રાન્સફોર્મેશનો સંકલ્પ […]