1. Home
  2. Tag "MODI"

ચરખો ચલાવવો એ ભગવાનની ભક્તિથી ઓછું નથી, ખાદીથી પોણા બે કરોડ નવા રોજગાર મળ્યાઃ મોદી

અમદાવાદઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોચ્યા હતા. વડાપ્રધાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પહોચ્યા હતાં જ્યાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખાદી મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને 7500 બહેનો સાથે ચરખો કાંત્યોં હતો. ત્યારબાદ જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણે ખાદી ફોર નેશન.. અમે ખાદી ફોર ફેશનના સંકલ્પમાં ખાદી ફોર ટ્રાન્સફોર્મેશનો સંકલ્પ […]

બનાસકાંઠાના લોકોની તકદીર કાંકરેજી ગાય, મહેસાણી ભેંસ અને બટાટા ઉત્પાદને બદલી છેઃ મોદી

પાલનપુરઃ સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનાવેલી બીજી ડેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનના હસ્તે દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ […]

IMA દ્વારા પીએમ મોદીને લખવામાં આવ્યો પત્ર, યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ વિશે કરી વાત

પીએમ મોદીને લખવામાં આવ્યો પત્ર IMA દ્વારા લખવામાં આવ્યો પત્ર વિદ્યાર્થીઓને લઈને કહી વાત દિલ્હી: યુક્રેનથી પરત આવી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. યુદ્ધને કારણે સ્થિતિ અનિશ્ચિતતાઓથી ભરેલી છે. તેવામાં કોલેજ ખુલવાનું નક્કી નથી. ભારતમાં મેડિકલ સાથે જોડાયેલી સૌથી મોટી સંસ્થા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખી તેમના હસ્તક્ષેપ […]

સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજાશે,પીએમ મોદી થઇ શકે છે સામેલ

28 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજાશે પીએમ મોદી પણ લઇ શકે છે ભાગ કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને યોજાશે સત્ર દિલ્હી : સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજાય તેવી શક્યતા છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ શકે છે.આગામી સોમવાર એટલે કે 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. છેલ્લા […]

પેરાલિમ્પિક્સના વિજેતા ખેલાડીઓ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત, ખેલાડીઓ સાથે સંવાદ સાધ્યો

પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતા એથ્લેટ્સને મળ્યા પીએમ મોદી પીએમ મોદીએ વિજેતા ખેલાડીઓ સાથે સંવાદ કર્યો પીએમ મોદીએ આ અંગે ટ્વિટ પણ કરી નવી દિલ્હી: ભારતે પહેલીવાર પેરાલિમ્પિક્સમાં 19 મેડલ જીતીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે ભારતને આ ગૌરવ અપાવનારા વિજેતા ખેલાડીઓ સાથે આજે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી મોદીએ રૂબરૂ મુલાકાત કરી. પેરાલિમ્પિકસમાં શાનદાર પ્રદર્શન કરીને […]

આજથી ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની સાબરમતી આશ્રમથી શરૂઆત: પીએમ મોદી ‘સ્વતંત્રતા માર્ચ’ પર લીલી ઝંડી દેખાડશે

આજથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત પીએમ સ્વતંત્રતા માર્ચ પર લીલી ઝંડી દેખાડશે પીએમ મોદી અનેક કાર્યક્રમોનું કરશે ઉદ્દઘાટન પીએમ સાથે અન્ય નેતાઓ પણ રહેશે હાજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ભારતની આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવવા આઝાદીના અમૃત મહોત્સવને લગતા અનેક કાર્યક્રમોનું ઉદ્દઘાટન કરશે. પીએમ અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમથી સ્વતંત્રતા માર્ચ અથવા પદયાત્રાને લીલી ઝંડી દેખાડશે. […]

શ્રીરામ એરપોર્ટ માટે મોદી સરકારે 250 કરોડ રૂપિયા આપ્યા

શ્રીરામ એરપોર્ટ માટે મોદી સરકારે આપ્યા રૂપિયા 250 કરોડ રૂપિયા આપ્યા પીએમ મોદીનો માન્યો આભાર અયોધ્યા: કેન્દ્ર સરકારે રામનગરી અયોધ્યામાં નિર્માણાધીન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ માટે 250 કરોડ રૂપિયા આપ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પહેલ બદલ પીએમ મોદીનો આભાર માન્યો છે. શુક્રવારે સીએમ યોગીએ ટ્વીટ કરીને કહ્યું કે,ભગવાન રામના પવિત્ર શહેર અયોધ્યામાં નિર્માણાધીન […]

પીએમ મોદી દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર ભાજપના સાંસદોને સંબોધન કરશે

આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પીએમ મોદી ભાજપના સાંસદોને કરશે સંબોધિત ભાજપ પુણ્યતિથિને સમર્પણ દિવસ તરીકે ઉજવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પાર્ટીના વિચારધારા દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર ભાજપના સાંસદોને સંબોધિત કરશે. તેમણે ટ્વિટ કર્યું કે,દીનદયાળજીનું જીવન અને તેમનું મિશન આપણા બધાને પ્રેરણારૂપ છે. તેમની પુણ્યતિથિ પર 11 ફેબ્રુઆરીએ હું ભાજપના સાંસદોને સંબોધિત કરીશ. ભાજપ […]

પીએમ મોદી 7 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળની મુલાકાતે, 5 હજાર કરોડની આપશે ભેટ

પીએમ 7 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળના પ્રવાસે કેન્દ્ર સરકારના ૩ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્દઘાટન શિલાન્યાસ બાદ જાહેર સભાને કરશે સંબોધિત દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારના ત્રણ પ્રોજેકટ્સનું ઉદ્દઘાટન કરવા માટે 7 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળના હલ્દિયા ખાતે પહોંચશે. આ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ બાદ વડાપ્રધાન એક મોટી જાહેર સભાને પણ સંબોધિત કરશે. બંગાળના તમામ ભાજપના કાર્યકર્તા પીએમ મોદીની આ […]

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરુસ્કાર માટે 32 બાળકોની પસંદગી, પીએમ મોદી વિજેતાઓ સાથે કરશે વાતચીત

32 બાળકોને મળશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરુસ્કાર પીએમ વિજેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે વિભિન્ન ક્ષેત્રોમાં પ્રદર્શન અને સિદ્ધિઓ માટે અપાઈ છે પુરુસ્કાર પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરુસ્કાર માટે આ વર્ષે 32 બાળકોની પસંદગી કરવામાં આવી છે. બાળકો માટે આ પુરુસ્કાર નવીનતા, રમતગમત, કળા, સંસ્કૃતિ, બહાદુરી અને સમાજ સેવા જેવા વિભિન્ન ક્ષેત્રોમાં તેમના અસાધારણ પ્રદર્શન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code