1. Home
  2. Tag "MODI"

મોદીની ગેરેન્ટીનો મતલબ ફરીથી સત્તામાં આવશે તો બધાં વિપક્ષી નેતા જેલમાં હશે: મમતા બેનર્જી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં પાછા ફરશે, તો વિપક્ષના તમામ નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવશે. તેમણે કહ્યુ છે કે 4 જૂન બાદ ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાના વાયદાનો અર્થ છે કે વિપક્ષી નેતાઓને લોકસભા ચૂંટણી બાદ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં […]

યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારીમાં હતું રશિયા, પીએમ મોદીના હસ્તક્ષેપ બાદ પુતિને બદલ્યો નિર્ણય

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લઈને મોટી જાણકારી સામે આવી છે. સીએનએનના રિપોર્ટ પ્રમાણે, યુક્રેન પર રશિયા પરમાણુ હુમલો કરે તેવી શક્યતા હતી, જેને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી ભૂમિકા નિભાવી હતી. આ રિપોર્ટમાં 2 વરિષ્ઠ અધિકારીોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે. યુક્રેન પર રશિયા તરફથી સંભવિત પરમાણુ હુમલાને લઈને અમેરિકા તૈયારીઓમાં […]

ગૂગલના એઆઈ ટૂલે મોદીને ગણાવ્યા “ફાસીવાદી”!

નવી દિલ્હી: ગૂગલના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ જેમિનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાસીવાદી ગણાવ્યા છે. કેન્દ્ર સરકારે તેને આઈટી નિયમોનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે અને કાર્યવાહીની તૈયારી કરી છે. સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યૂઝર મિથુને કહ્યુ છે કે જ્યારે પુછવામાં આવ્યું કે શું પીએમ મોદી ફાસીવાદી છે, તો ગૂગલ ટૂલ જેમિનીએ જવાબ આપ્યો કે એ […]

ગાંધી પરિવારના નિકટવર્તી કૉંગ્રેસી નેતાનો લાહોરમાં દાવો, કહ્યુ 2/3 ભારતીયો પાકિસ્તાનીઓ સાથે!

લાહોર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેની કોંગ્રેસ અને તેના નેતા મણિશંકર અય્યરની ઘૃણા જગજાહેર છે. હવે અય્યરે આ ઘૃણા પાકિસ્તાનની જમીન પર પણ દેખાડી છે. પાકિસ્તાનીઓને ભારતની સૌથી મોટી સંપત્તિ ગણાવતા અય્યરે કહ્યુ છે કે મોદી સરકારમાં મેજ પર બેસીને વાત કરવાની હિંમત નથી. તેમણે પાકિસ્તાન સાથે 10 વર્ષથી વાતચીત નહીં થવાને સૌથી મોટી ભૂલ પણ […]

નીતિશ કુમારની એનડીએમાં વાપસીનો માર્ગ બનાવનારા સંજય ઝા રાજ્યસભામાં જશે?

નવી દિલ્હી: રાજકારણ એક મોટો સંભાવનાઓ અને ગિવ એન્ડ ટેકનો ખેલ છે. બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના અધ્યક્ષ નીતિશ કુમારના નિકટવર્તી સહયોગી અને બિહાર સરકારમાં પૂર્વ મંત્રી સંજય ઝા રાજ્યસભામાં જાય તેવી શક્યતા છે. બિહારમાં રાજ્યસભાની એક બેઠક જનતાદળ યૂનાઈટેડને મળશે અને આ બેઠક પરથી નીતિશ કુમારે સંજય ઝાને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. જાણકાર સૂત્રો […]

મોદી સરકારની જીતની હેટ્રિકનું નવું સમીકરણ, રામજન્મભૂમિ આંદોલનના નાયક અડવાણીને ભારતરત્ન

નવી દિલ્હી: અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણ અને તેમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે આંદોલનના નાયક રહેલા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપવામાં આવશે. તેની સાથે 2024ની લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારની ફરીથી જીતની હેટ્રિકની ખાત્રી આપતા નવા સમીકરણો પણ રચાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વયોવૃદ્ધ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન […]

32 વર્ષ જૂનું સપનું માત્ર ત્રણ વર્ષમાં પૂર્ણ, રામમંદિર માટે PM મોદીએ ખૂબ કર્યું છે કામ

નવી દિલ્હી: આખરે તે દિવસ જલ્દી આવવાનો છે, જ્યારે ભગવાન રામ પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ પોતાના હાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ ત્રણ દશકાઓ પહેલા શરૂ થયેલી ઐતિહાસિક યાત્રાનું સુખદ સમાપન હશે. સપ્ટેમ્બર, 1990માં લાલકૃષ્ણ અડવાણીની દેશવ્યાપી રથયાત્રાના આયોજક તરીકેની પોતાની ઈનિંગ સિવાય નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્ય […]

મોદીજીના નેતૃત્વમાં ભારત સાંસ્કૃતિક પુનરુત્થાનના યુગમાં પ્રવેશ્યું છે:રાજનાથ સિંહ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સાંસ્કૃતિક પુનરુત્થાનના યુગમાં પ્રવેશ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 17 એપ્રિલ, 2023ના રોજ ગુજરાતના સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમાં તેમના સંબોધન દરમિયાન આ વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર લોકોને દેશની સદીઓ જૂની પરંપરાઓ સાથે જોડવા માટે અનેક પગલાં લઈ રહી છે અને સંસ્કૃતિઓ તેમણે ઉમેર્યું હતું કે […]

અમિત શાહનો દાવો,કહ્યું- મોદી 2024ની ચૂંટણી બાદ સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન

દિલ્હી:કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) 2024માં પણ સરકાર બનાવશે અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. ‘ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ’માં બોલતા શાહે કહ્યું કે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના ત્રણ મહત્વના મુદ્દાઓ, પૂર્વોત્તર અને માઓવાદી સમસ્યાનો મોટાભાગે ઉકેલ આવી […]

ભારત જોડો યાત્રાઃ મધ્યપ્રદેશમાં મોદી… મોદીના નારા લગાવતા રાહુલે આપી કંઈક આવી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. દરમિયાન રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાંથી પસાર થઈ હતી, તે સમયે કેટલાક લોકોએ મોદી… મોદીના નારા લગાવ્યાં હતા. આ વખતે રાહુલ ગાંધીએ આપેલી પ્રતિક્રિયાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. राहुल गांधी की भारत जोड़ो यात्रा में दर्शक बने कुछ लोगों ने […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code