1. Home
  2. Tag "modi government"

મોદી સરકારના 2023-24 બજેટને કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતાઓએ આવકાર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને પીએમ મોદી સહિતના કેન્દ્રીય મંત્રીઓ તથા ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી અને આગેવાનોએ આવકાર્યું હતું. દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ મધ્યમ વર્ગનું બોનાન્ઝા બજેટ છે પરંતુ તેની સાથે નાણામંત્રીએ સમાવેશી બજેટ રજૂ કર્યું છે. આર્થિક રીતે પછાત, મહિલાઓ કે વૃદ્ધો […]

આતંકવાદ સામે મોદી સરકારનું આકરુ વલણઃ લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન TRF ઉપર પ્રતિબંધ

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષા એજન્સીઓને છુટોદોર આપવામાં આવ્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નેટવર્કને તોડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યાં છે. દરમિયાન એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ને UAPA ની જોગવાઈઓ હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. આ આતંકી સંગઠન […]

મોદી સરકારમાં આદિવાસી વિસ્તારોમાં 650થી વધારે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું નિર્માણ

નવી દિલ્હીઃ છેલ્લાં આઠ વર્ષમાં દેશમાં આદિવાસી સમુદાયના વિકાસ માટે ઘણી યોજનાઓ અમલી બની છે. તેમ એક કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, આદિવાસી સમુદાયના વિકાસ પાછળનો ખર્ચ, 2014 પહેલાં માત્ર 19 હજાર કરોડ રૂપિયા હતો, તે હવે 91 હજાર કરોડ રૂપિયાને સ્પર્શી ગયો છે. નરેન્દ્ર મોદીના શાસનમાં આદિવાસી સમાજના […]

મોદી સરકાર હવે ઓનલાઈન ગેમિંગ માટે નવા નિયમો લાવશે,આ બાબતોનો થશે સમાવેશ  

દિલ્હી:કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ઓનલાઈન ગેમિંગને નિયંત્રિત કરવા જઈ રહી છે.અહેવાલ મુજબ, તે તમામ રમતોને આમાં આવરી લેવામાં આવશે, જેમાં પૈસા સામેલ છે.અગાઉ માત્ર સ્કીલ ગેમ્સનું નિયમન કરવાનો પ્રસ્તાવ હતો.અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે,સત્તાવાર દસ્તાવેજ અને ત્રણ સ્ત્રોતો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે કે વડાપ્રધાન કાર્યાલયે અન્ય રમતોને તેમાંથી બહાર રાખવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. […]

UNમાં હિન્દીને સત્તાવાર રીતે ભાષા તરીકે સામેલ કરવાના મોદી સરકારના પ્રયાસ

નવી દિલ્હી: ફિજીના નાડીમાં આગામી વિશ્વ હિન્દી પરિષદ 15-17 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાશે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ પ્રસંગે 12મી વિશ્વ હિન્દી કોન્ફરન્સના માસ્કોટ અને વેબસાઈટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સામેલ કરવાના પ્રયાસો ચાલુ છે. થોડી પ્રગતિ થઈ છે, પરંતુ તેમાં સમય લાગશે. જયશંકરની […]

ભારતીય સેનામાંથી બ્રિટિશ શાસન સાથે જોડાયેલી તમામ વસ્તુઓ દૂર કરવાની મોદી સરકારની વિચારણા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નૌકાદળના નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું, જેમાંથી બ્રિટિશ શાસનનું પ્રતીક રેડ ક્રોસ હટાવી દેવામાં આવ્યું છે. હવે સેનામાં તે તમામ પ્રથાઓને ખતમ કરવાની વિચારણા ચાલી રહી છે, આપણને બ્રિટિશ શાસનની યાદ અપાવે છે. આગામી સમયમાં સૈનિકોના યુનિફોર્મ, સમારંભો તેમજ રેજિમેન્ટ અને ઈમારતોના નામમાં ફેરફાર જોવા મળી શકે છે. […]

સ્વચ્છ ભારત મિશનના 8 વર્ષ પૂર્ણ થવા પર મોદી સરકાર ચલાવશે અભિયાન

દિલ્હી:કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સ્વચ્છ ભારત મિશનના આઠ વર્ષ પૂરા થવા પર 17 સપ્ટેમ્બરથી 15 દિવસનું અભિયાન શરૂ કરશે.શુક્રવારે જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.નિવેદન અનુસાર, ‘સ્વચ્છ અમૃત મહોત્સવ’ નાગરિકોને કચરા મુક્ત શહેરો બનાવવાની દિશામાં પગલાં ભરવા માટે પ્રેરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.તેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના […]

મોદી સરકારે આપી મોટી રાહત- ખેડૂતોને 3 લાખ સુધીની લોન પર 1.5% ની છૂટ

દિલ્હી:કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે,સરકાર ખેડૂતોના સશક્તિકરણ માટે સતત કામ કરી રહી છે.બેઠકમાં રૂ.3 લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 1.5%ની છૂટને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે,આ યોજના હેઠળ 2022-23 થી 2024-25 વચ્ચે 34,856 […]

પશુ ચિકિત્સામાં આયુર્વેદ દવાઓનો ઉપયોગ કરવાની મોદી સરકારની વિચારણા

અમદાવાદઃ રાજકોટ શહેરમાં જુનોસીસ ડેની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્રના અબોલ જીવોના ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક પશુઓના ઓપરેશન તેમજ તેમનું નિદાન કરવામાં આવ્યું હતું. કરુણા ફાઉન્ડેશન, એનિમલ હેલ્પ લાઇન તેમજ સમસ્ત મહાજન ગ્રુપના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય […]

દેશમાં નવો લેબર કોડ લાગુ કરવાની મોદી સરકારની વિચારણા

નવી દિલ્હીઃ દેશમાં1 જુલાઈથી નવો લેબર કોડ લાગુ કરવાની દિશામાં કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર વિચારણા કરી રહી છે. જો આવું થાય, તો 1 જુલાઈથી કામના કલાકો 8-9 નહીં પરંતુ 12 કલાક થઈ શકે છે. એટલું જ નહીં અઠવાડિયામાં 3 દિવસની રજા પણ મળશે. આ યોજના સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, મોદી સરકાર તેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code