મોદી સરકારે આપી મોટી રાહત- ખેડૂતોને 3 લાખ સુધીની લોન પર 1.5% ની છૂટ
દિલ્હી:કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે,સરકાર ખેડૂતોના સશક્તિકરણ માટે સતત કામ કરી રહી છે.બેઠકમાં રૂ.3 લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 1.5%ની છૂટને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે,આ યોજના હેઠળ 2022-23 થી 2024-25 વચ્ચે 34,856 […]