1. Home
  2. Tag "Mohan Yadav"

બહેનનો અધિકાર છીનવી લીધો, સાળાના પણ ન થયા રાહુલ ગાંધીઃ મધ્યપ્રદેશના CMનો ટોણો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ગુના લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સીએમ મોહન યાદવે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું રાયબરેલી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરવું એ તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમના પતિના અધિકારો છીનવી લેવા જેવું છે. રાહુલ ગાંધીએ પોતાની બહેનનો અધિકાર છીનવી લીધોઃ મોહન […]

ટ્રક ડ્રાઈવરની ઓકાત પુછનારા શાજાપુરના ડીએમને પદ પરથી હટાવાયા, MPના CM મોહન યાદવે કરી કાર્યવાહી

ભોપાલ: એક ટ્રક ડ્રાઈવરને ઓકાત દેખાડનારા મધ્યપ્રદેશના શાજાપુરના કલેક્ટર કિશોર કુમાર કન્યાલ પર કાર્યવાહી કરવામાં આવી છે. ડીએમનો આ વીડિયો વાયરલ થયા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સરકારે આકરી કાર્યવાહી કરતા કલેક્ટરને પદ પરથી હટાવ્યા છે. કલેક્ટર કિશોર કન્યાલ દ્વારા ટ્રક ડ્રાયવરો સાથે બેઠક દરમિયાન વાંધાજનક ભાષાનો ઉપોયગ કરવાના મામલે મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું છે […]

મધ્યપ્રદેશમાં ભાજપ દ્વારા અત્યાર સુધી ચાલતી તમામ જન કલ્યાણકારી યોજનાઓ ચાલુ રહેશે: શિવરાજ સિંહ

ભોપાલ: ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશની કમાન મોહન યાદવને સોંપી દીધી છે. છેલ્લા સાડા 17 વર્ષથી મુખ્યમંત્રી પદ સંભાળી રહેલા શિવરાજ સિંહ હવે પૂર્વ મુખ્યમંત્રી બની ગયા છે. પાર્ટીએ રાજ્યમાં એક સીએમ અને બે ડેપ્યુટી સીએમને નોમિનેટ કર્યા છે.હાઈકમાન્ડના આ નિર્ણય બાદ શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તે થોડા ભાવુક […]

મધ્યપ્રદેશના નવા બનેલા મુખ્યમંત્રી મોહન યાદવનો સપથ ગ્રહણ સમારોહ આવતીકાલે યોજાશે

ભોપાલ – તાજેતરમાં દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી યોજાઇ હતી મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ ગઈકાલે સોમવારે મુખ્યમંત્રી તરીકે મિહન યાદવના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે હવે આવતી કાલે 13 ડિસેમ્બરના રોજ મુખ્ય મંત્રી તરીકેના તેઓ શપથ ગ્રહણ કરશે . મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન-નિયુક્ત મોહન યાદવે સોમવારે કહ્યું કે નવી સરકારનો શપથ […]

મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવ હશે, ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં કરાઈ પસંદ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામને મંજૂરી આપવામાં આવી છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, ભાજપ હાઈકમાન્ડે મનોહર લાલ ખટ્ટર, ડૉ. કે. લક્ષ્મણ અને આશા લાકરાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા અને તેમને મુખ્યમંત્રીની પસંદગીની જવાબદારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code