1. Home
  2. Tag "money"

હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની પણ જરૂર રહેશે નહીં

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ રવિવારે પોતાની ડિજિટલ બેન્કિંગ એપ્લિકેશન YONO માં મોટો સુધારો કરી ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ સુવિધાના શ્રીગણેશ કરી દીધા છે. પરિણામે હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની પણ જરૂર રહેશે નહીં. આ સુવિધાની શરૂઆત કરતાં SBI ના ચેરમેન દિનેશ ખારાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું […]

જીવનમાં સૌભાગ્ય લાવવું હોય તો આ વસ્તુઓ ઘરે લાવો,પૈસા ચુંબકની જેમ આકર્ષિત થશે

જોકે આજકાલ ઘરને સજાવવા માટે ઘણા સુંદર શો પીસ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ ઘરની સજાવટને વધારવાની સાથે સાથે તમારું નસીબને પણ ચમકાવી લો. જી હા, એવી ઘણી મૂર્તિઓ છે જે સારું ગૂડલક લઈને આવે છે. તે બજારમાં ખુબ જ affordable rates માં પણ ઉપલબ્ધ છે. વાસ્તુશાસ્ત્રમાં પણ મૂર્તિઓને ખૂબ જ શુભ ગણાવવામાં આવી છે. તેમને […]

બેંક ઓફ બરોડાએ શરૂ કરી શાનદાર સેવા,ATM સ્ક્રીન સ્કેન કરીને પૈસા ઉપાડી શકાશે

મુંબઈ:દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક બેંક ઓફ બરોડાએ ઉત્તમ સેવા શરૂ કરી છે. આ સેવા હેઠળ, ATMમાંથી પૈસા ઉપાડવા માટે કોઈને ડેબિટ કાર્ડની જરૂર પડશે નહીં. ડેબિટ કાર્ડ વગર ATMની સ્ક્રીન પર દેખાતા QR કોડને સ્કેન કરીને સરળતાથી રોકડ ઉપાડી શકાય છે. બેંક ઓફ બરોડાની આ સેવાનું નામ છે Interoperable Cardless Cash Withdrawal. […]

ઘરમાં આ 4 વસ્તુઓ જરૂર લાવો,થશે ધનનો વરસાદ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય. જેના કારણે તેને ક્યારેય પૈસાની કમી ન અનુભવાય. પણ મહેનત કર્યા પછી પણ પૈસા આવે છે પણ રહેતા નથી. તે કોઈક રીતે ઘર છોડી દે છે. તેનું કારણ ઘરમાં હાજર વાસ્તુ દોષ છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે વાસ્તુ કહે છે […]

પાકિસ્તાન શરતો પૂરી નહીં કરે ત્યાં સુધી તેને લોન નહીં મળે : IMFનું આકરુ વલણ

નવી દિલ્હીઃ ઈમરાન ખાનને લઈને તણાવ વચ્ચે પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ રહ્યું છે. IMFએ પાકિસ્તાનને લોન આપવાનો ઇનકાર કર્યો છે અને તેના ડિફોલ્ટનું જોખમ વધી રહ્યું છે. પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે શનિવારે ફરી એકવાર ખાતરી આપી છે કે પાકિસ્તાન ડિફોલ્ટ નહીં કરે. આ દરમિયાન ઈમરાન ખાન અને પાકિસ્તાની સેના વચ્ચેનું યુદ્ધ નિર્ણાયક તબક્કામાં પહોંચતું […]

ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં થાય,વાસ્તુની આ વાતોનું રાખો ધ્યાન

વાસ્તુશાસ્ત્ર આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. વાસ્તુના નિયમો અપનાવીને આપણે આપણા જીવનમાં ખુશીઓ લાવી શકીએ છીએ. એવું માનવામાં આવે છે કે તેના નિયમોનું પાલન કરવાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા અને શાંતિ રહે છે. વાસ્તુના આધારે ઉર્જાનો ઉપયોગ કરીને તમે અશક્યને શક્ય બનાવી શકો છો. જો તમારી પાસે પૈસા છે પરંતુ તે લાંબા સમય સુધી […]

ઘરની દક્ષિણ દિશામાં રાખો આ કેટલીક વસ્તુઓ,પૈસાનો થશે જોરદાર વરસાદ !

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે, તેથી લોકો ઘર બનાવતા પહેલા દિશાઓનું ધ્યાન રાખે છે. આ પ્રમાણે જો ઘર ન બને તો વ્યક્તિનું જીવન પરેશાનીઓથી ઘેરાઈ શકે છે. આ સિવાય જીવનમાં અન્ય સમસ્યાઓ આવવા લાગે છે. સાથે જ આ શાસ્ત્રમાં દક્ષિણ દિશાનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. આ દિશાને મૃત્યુના દેવતા યમ અને પૂર્વજો […]

હવે યૂઝર્સે ટ્વિટર પર ન્યૂઝ વાંચવા માટે ચૂકવવા પડશે પૈસા,એલન મસ્કે કરી મોટી જાહેરાત

ટ્વિટરના સીઈઓ એલન મસ્કે કરી મોટી જાહેરાત હવે યૂઝર્સે ટ્વિટર પર ન્યૂઝ વાંચવા માટે ચૂકવવા પડશે પૈસા નવી પોલિસી આવતા મહિનાથી અમલમાં આવશે – મસ્ક  દિલ્હી :ટ્વિટરના સીઈઓ એલન મસ્કએ એક મોટી જાહેરાત કરી છે કે હવે જો કોઈ યુઝર ટ્વિટર પર કોઈ આર્ટિકલ વાંચવા માંગે છે તો સંબંધિત મીડિયા સંસ્થાઓ તેની પાસેથી ફી વસૂલ […]

કાર ખરીદતા પહેલા પોતાના બજેટની સાથે ધ્યાન રાખો આટલી મહત્વની વાતો

નવી દિલ્હીઃ દરેક વ્યક્તિનું પ્રથમ સ્વપ્ન ઘરનું ઘર ખરીદવાની હોય છે જે બાદ મોટરકાર ખરીદવાનું સ્વપ્ન જોવે છે. પરંતુ કાર ખરીદી કરતી વખતે આર્થિક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કાર ખરીદતા પહેલા તેનું બજેટ નક્કી કરવું ખૂબ જ જરૂરી છે. આનાથી વ્યક્તિને તેના બજેટ પ્રમાણે યોગ્ય કાર પસંદ કરવામાં મદદ મળે છે. આ એટલા માટે […]

ઘરમાં લગાવેલ આ છોડ બદલશે તમારું ભાગ્ય,પૈસાની સાથે સકારાત્મક ઉર્જા પણ આવશે

દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ ઘરને શણગારે છે, કેટલાક કૃત્રિમ વસ્તુઓથી અને કેટલાક વૃક્ષો અને છોડથી. ઘરમાં લગાવેલા વૃક્ષો અને છોડ માત્ર સુંદરતા જ નથી વધારતા, પરંતુ ઘરમાં સકારાત્મકતા પણ લાવે છે. આ છોડ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ વધે છે. વાસ્તુ માન્યતાઓ અનુસાર આજે અમે તમને એક એવા છોડ વિશે જણાવીશું જે તમારું ભાગ્ય બદલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code