1. Home
  2. Tag "Monsoon Session of Lok Sabha"

જનહિતના કામને આગળ ધપાવવા સંસદ સત્રનો ભરપૂર ઉપયોગ કરવા પીએમ મોદીને સાંસદોને અપીલ

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં લાવવામાં આવનાર બિલના મહત્વ પર ભાર મૂકતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે, તેઓ જાહેર હિતના કાર્યોને આગળ ધપાવવા માટે આ સત્રનો સંપૂર્ણ ઉપયોગ કરે. સત્રના પ્રથમ દિવસે મીડિયાને સંબોધતા મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ સભ્યો સંસદના ચોમાસુ સત્રનો જનહિતમાં મહત્તમ ઉપયોગ કરશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code