રાજ્યમાં કોરોનાના વધુ 12,978 કેસ નોંધાયાઃ 153ના મોત
અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસ 14 હજારને વટાવી ગયા બાદ કમશઃ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 12,978 કેસ નોંધાયા છે, જે 1 મેના રોજ નોંધાયેલા 13,847 કરતા 869 કેસ ઓછા છે. આજે કોરોનાને લીધે 153 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદમાં 26, સુરતમાં 9, વડોદરામાં 11, અને રાજકોટમાં 10ના મોત નિપજ્યા હતા. જ્યારે […]