ડ્રોપ આઉટનો રેશિયો ઘટાડવા પ્રવેશોત્સવમાં માધ્યમિક શાળાઓ પર વધુ ધ્યાન અપાશે
18મી જુનથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે અધિકારીઓ-પદાધિકારીઓ એક પ્રાથમિક અને બે માધ્યમિક શાળાની મુલાકાત લેશે શાળાઓમાં દીકરીઓનું નામાંકન વધુ થાય તેવા પ્રયાસો કરાશે ગાંધીનગરઃ ગુજરાતમાં દર વર્ષે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. આ વખતે 18મી જુનથી ત્રિદિવસીય પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશોત્સવની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી […]