ગુજરાતમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ 12000થી વધુ બાયોગેસ પ્લાન્ટ તૈયાર કરીને લાભ અપાયો
ગોબર ધન યોજના’ યોજના અંતર્ગત 12,243 લાભાર્થીઓને વ્યક્તિગત લાભ અપાયો લાભાર્થી માત્ર રૂ. 5 હજારનું રોકાણ કરીને બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરી શકે છે બાયોગેસના વપરાશથી એલ.પી.જી સિલિન્ડરનો ખર્ચ બચે છે ગાંધીનગરઃ ગ્રામીણ સ્તરે જૈવિક કચરાનો વ્યવસ્થિત ઉપયોગ કરી બાયોગેસ પ્લાન્ટ દ્વારા સ્વચ્છ ગેસ તેમજ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરી પશુપાલકોને પ્રોત્સાહન આપવાની કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના […]


