આસામમાં ધરતી ધ્રૂજી, મોરીગાંવમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 નોંધાઈ
આસામના મોરીગાંવમાં મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ગુરુવારે બપોરે 2.25 વાગ્યાની આસપાસ લોકોએ ધરતી ધ્રુજારીનો અનુભવ કર્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 નોંધવામાં આવી છે. ભૂકંપ શા માટે થાય છે? પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. […]