ગાંધીનગરના સરગાસણમાં મહાદેવ મંદિરના ડિમોલિશન સામે ભારે વિરોધથી કાર્યવાહી અટકી
મ્યુનિ.ના રિઝર્વ પ્લોટમાં શિવેશ્વર મહાદેવ મંદિર બનાવ્યુ છે લોકોએ હર હર મહાદેવના નાદ સાથે ઉગ્ર વિરોધ કરતા મ્યુનિની ટીમને પરત ફરવું પડ્યું, મંદિર વર્ષોથી છે, બન્યુ ત્યારે કેમ પગલાં ન લેવાયા ગાંધીનગરઃ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. દરમિયાન શહેરના સરગાસણ-તારાપુર વિસ્તારના ટીપી-29માં આવેલા શિવેશ્વર મહાદેવ મંદિરને […]


