1. Home
  2. Tag "Mota Banav"

ભારતે પરમાણુ પરીક્ષણો કર્યા, ત્યારે વૈશ્વિક શક્તિઓએ દબાણ કર્યું પણ આપણે અડગ રહ્યાઃ મોદી

સોમનાથ, 11 મે 2026: PM Modi addressed a public meeting વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થયા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું. ભગવાન સોમનાથના સાનિધ્યમાં કલા, સંગીત અને મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાને આ ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી. પીએમ […]

મનાલી નજીક ભાવનગરના પરિવારની કાર ઊડી ખીણમાં ખાબકતા 6નાં મોત

ભાવનગર, 11 મે 2026: 6 killed as family’s car from Bhavnagar falls into valley near Manali હિમાચલમાં કૂલુ મનાલી ફરવા ગયેલા ભાવનગરના પરિવારની કાર ચંબા-નૂરપુરના નેશનલ હાઈવે સાઈડની ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં હિમાચલના એક ડ્રાઈવર અને ભાવનગરના પરિવારના 5 લોકોનાં મોત થયા છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને બચાવ […]

સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 તિર્થના જળથી કર્યો કુંભાભિષેક, મહાદેવજીની પૂજા કરી

સોમનાથ, 11 મે 2026: Kumbhabhishek with water from 11 holy places in Somnath વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસના બીજા દિવસે જામનગરથી સોમનાથ આવી પહોંચ્યા હતા. અને 2 કિમી, લાંબો રોડ શો કર્યો હતો. પીએમના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. રોડ શો બાદ વડાપ્રધાન સોમનાથ દાદાના મંદિરમાં […]

તમિલનાડુમાં સત્તા બદલાતા કોંગ્રેસે DMKની પીઠમાં છરો ભોંક્યો છેઃ PM મોદી

બેંગલૂરુ, 10 મે 2026: Congress has stabbed DMK in the back with change of power વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકમાં બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના એક કાર્યક્રમમાં સંબોધન કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા, વડાપ્રધાન મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ચૂંટણી હાર માટે ‘આખી દુનિયા’ને દોષી ઠેરવે છે અને આ બધું તેના અહંકારને લીધે છે. કોંગ્રેસ […]

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક, વિજ્યએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

 ચેન્નઈ, 10 મે 2026: Thalapathy coronation in Tamil Nadu તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે તમિલગા વેટ્ટરી કઝગમના (TVK) વડા સી. જોસેફ વિજયએ આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેની સાથે નવ મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. જોકે, શપથ લીધા બાદ વિજય સરકારે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવી પડશે. તમિલગા વેત્રી કઝગમ (TVK) ના […]

અમદાવાદમાં સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠામાં મુખ્યમંત્રી સહભાગી થયા

અમદાવાદ, 10 મે 2026: Pran Pratishtha at Sanatan Ramdham Temple મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે અમદાવાદના થલતેજ સ્થિત  સનાતન રામધામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન-પૂજન કરી, મહાઆરતીમાં સહભાગી થયા હતા અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે પૂર્વ […]

જામનગરમાં આજે PM નરેન્દ્ર મોદીને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ

રોશનીના અવનવા શણગારથી ઝળહળી ઉઠ્યું જામનગર, સરકારી ઇમારતો, વિવિધ માર્ગો તથા સર્કલ્સ પરની રોશનીથી દિવાળી જેવો માહોલ, આજે સાંજે 7.30 કલાકે લાલ બંગલા સર્કલ ખાતે ભવ્ય જન અભિવાદન કાર્યક્રમ યોજાશે, જામનગર 10 મે 2026: People are enthusiastic to welcome PM Narendra Modi દેશના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, આજે […]

અમદાવાદના કાંકરિયા ઝૂમાં વન્યજીવોને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા

અમદાવાદ, 10 મે 2026: Special arrangements to protect wildlife from heat શહેરમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે પક્ષિઓ અને પશુઓની હાલક પણ કફોડી બની છે. શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોની સુરક્ષા માટે આગવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઝૂમાં પ્રાણીઓ અને પક્ષિઓને ઠંડક મળી રહે તે માટે ખસની ટટ્ટી અને એરકૂલરો મુકવામાં […]

ઘરઘાટીએ મિત્રોને બોલાવીને ઘરેણાની ચોરી કરી હતી, ત્રણની ઘરપકડ

અમદાવાદ, 10 મે 2026: Ghar Ghati stole jewelry શહેરના પંચવટી વિસ્તારમાં ઘરઘાટી શંકર પ્રસાદે તેના મિત્રો આકાશ ઠાકુર, અયાઝ ખાન સાથે માલિકના ઘરમાં ચોરીનો પ્લાન કર્યો હતો. ચોરી સમયે ઘરધાટી પોતે બંધક હાલતમાં મળી આવ્યો હતો. જોકે પોલીસની સતર્કતાથી લાખોની ચોરી નિષ્ફળ થઈ છે અને આ મામલે ત્રણેયની ધરપકડ કરી છે. જ્યારે આ કિસ્સામાં બહાદૂરી […]

કચ્છના બન્નીના ઘાસિયા મેદાનોમાં ચિત્તાના પુનઃ વસવાટને NTCAએ આપી લીલીઝંડી

ભૂજ, 10 મે 2026: NTCA gives green signal for leopard re-introduction કચ્છમાં ઘાસિયા મેદાન તરીકે ઓળખાતા બન્ની વિસ્તારમાં ચિત્તાના પુનઃવસવાટ માટે છેલ્લા અઢી વર્ષથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી(NTCA)એ બન્નીમાં ચિત્તાઓને ટ્રાન્સલોકેટ કરવાની લીલી ઝંડી આપી છે. આગામી જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં 4 ચિત્તાઓને ટ્રાન્સલોકેટ કરવાની શક્યતા છે. કચ્છમાં બન્ની વિસ્તારમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code