ભાવનગરથી સીધી દિલ્હી સુધી ટ્રેન સેવા શરૂ કરવા MP શક્તિસિંહ ગોહિલે કરી માગ
ભાવનગર, 12 માર્ચ 2026: MP Shaktisinh demands to start direct train service from Bhavnagar to Delhi પશ્વિમ રેલવે દ્વારા ભાવનગરને લાંબા રૂટ્સની ટ્રેનો ફાળવવામાં અન્યાય થઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના અગ્રણી અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ભાવનગર રેલવે ટર્મિનસથી રાજધાની દિલ્હીને સીધી જોડતી ટ્રેન સેવા શરૂ કરવાની માંગણી કરી હતી. શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો […]


